Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેની ડેઝીગ્નેટેડ કોવિડ19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોરોના સંક્રમિત દર્દીઓનાં કપડાં, બ્લેન્કેટ, ચાદરો, ટોવેલ તથા મેડિકલ-પેરામેડિકલ સ્ટાફના...

અમદાવાદ  શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે 25 એપ્રિલ રિપોર્ટ મુજબ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા બે હજારની...

અમદાવાદ જિલ્લો સ્વચ્છતાના સથવારે કોરોનાને આપશે મ્હાત કોરોનાની મહામારીએ વિશ્વભરમાં તેનો કહેર વર્તાવ્યો છે. આ મહામારીમાંથી ઉગરવા માટે વિવિધ ઉપાયો...

કોરોનાની મહામારીને નાથવો એક પડકાર જરૂર છે પરંતુ રાજ્ય પ્રશાસન કોઈપણ કચાસ રાખ્યા વિના કે પાછું પડ્યા વગર મક્કમ પણે...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી શ્રી લી હેઇન લૂંગ વચ્ચે 23 એપ્રિલ 2020ના રોજ ટેલીફોન પર...

કન્ટેનમેન્ટ ઝોન બહારની આઇ.ટી તેમજ આઇ.ટી.ઇ.એસ ઇન્ડસ્ટ્રીઝ  પ૦ ટકા સ્ટાફ સાથે શરૂ કરવા મંજુરી અપાશે  -: મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો...

અમદાવાદ, સમગ્ર ભારત તથા ગુજરાતમાં જ્યારે કોરોનાવાયરસ કોવીડ 19 ની ભયાવહ અસર જોવા મળે છે ત્યારે સ્વાભાવિક છે કે જેલમાં...

અમદાવાદ,અ અમદાવાદમહિલા પોલીસ સ્ટેશનના એસીપી મીની જોસેફનો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા એસીપીનો રિપોર્ટ...

૧૧૨૫ કોરોના યોધ્ધાઓ અવિરત સેવા બજાવે છે... કોઈના બાળકો નાના છે... કોઈના પરિવારમાં તકલીફ છે...પણ સેવા જ તેમનો ધર્મ.... “સલામ...

“તબીબો અને સ્ટાફનો વહેવારઅત્યંત આત્મીય રહ્યો...”જોધપુરના દર્દી શ્રી કિશન અગ્રવાલ કોવિડ-૧૯ વાયરસની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધુ છે. આ રોગને...

મ્યુનિસિપલ શાળાના શિક્ષકોને સુરક્ષાના સાધન આપવા માંગણી અમદાવાદમાં  કોરોના કેસની  સંખ્યામાં  સતત  વધારો થઈ રહ્યો છે  શહેરના  hotspot વિસ્તારોની સંખ્યા...

કૃષ્ણનગર પોલીસે પણ આઠ શકુનીને ઝડપી લીધા અમદાવાદ,  દાણીલીમડા વિસ્તારમાં કર્ફ્યું નાખ્યો હોવા છતાં દસ જેટલાં શખ્સો કોઈક રીતે જુગારધામ...

સાત દિવસમાં સેમ્પલની સંખ્યા બમણી થઈ અમદાવાદ: કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદ માં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1501 થઈ છે. જ્યારે...

આરોગ્ય સેતુ મોબઈલ એપ ગુજરાતી સહિત 11 ભાષાઓમાં ઉપલબ્ધ- પાટણ જિલ્લાના 52 હજારથી વધુ લોકોએ પ્રધાનમંત્રીની અપીલને અનુસરી આરોગ્ય સેતુ...

૭૬૨ લોકોના સેમ્પલ પૈકી ૧૮ પોઝીટીવ અને ૭૪૪ લોકોના સેમ્પલ નેગેટીવ કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે...

અમદાવાદ, વૈશ્વિક મહામારી કોરોના ને નિયંત્રણમાં લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર...

કોરોના વાયરસના સંક્રમણ બાબતે વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારત દેશ અને ગુજરાતમાં આ બાબતે રાજ્ય સરકારશ્રી દ્વારા તેને નાથવાની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.