Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, સમગ્ર વિશ્વને ઝપેટામાં લેનારા કોરોના વાયરસના પગલે ગુજરાતમાં તંત્ર સાબદુ બન્યુ છે. અમદાવાદમાં પણ ફાયરબિગ્રેડ દ્વારા સતત ફ્યુમિગેશનની પ્રક્રિયા...

અમદાવાદ શહેરમાં  કોરોના  ત્રીજા તબક્કામા અાવી ગયુ છે  તથા અાગામી સપ્તાહમાં  ખુબજ મોટી સંખ્યામાં નવા કેસ નોધાય તેવી દહેશત વ્યક્તિ...

ઈજનેર અધિકારીઓના ભ્રષ્ટાચારથી રહીશો ત્રાહિમામ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ માં રૂ.પાચ હજાર કરોડના વિકાસ...

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા ખોફનાક, પ્રાણઘાતક  કોરોના વાયરસે ભારતમાં પણ પગપેસારો કરી ચૂકયો છે. ત્યારે તેની અગમચેતીના પગલારૂપે મણિનગર શ્રી...

મેઘરજ નગરના લોકોએ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ વહેલી સવારથીજ ઘરની બહાર નીકળવાનુ ટાળ્યુ છે જેથી મેઘરજ બસસ્ટેન્ડ,ખેતીવાડી માર્કેટયાર્ડ,નગરના જાહેર...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે દેશના ૭પ જીલ્લામાં ‘લોકડાઉન’ જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં પણ કોરોના ત્રીજા સ્ટેજમાં...

અમદાવાદ: નોવેલ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં મોનીટરિંગ સેલ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને અનુલક્ષીને...

(પ્રતિનિધિ) અમદાવાદ, વિશ્વભરમાં કોરોનાની ગંભીર અસર જાવા મળી રહી છે સંખ્યાબંધ લોકો હોમાયા છે જયારે અસંખ્ય લોકો આ રોગચાળામાં સપડાયા...

અમદાવાદ: સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના ૧૮ પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કરફયુની રાષ્ટ્રીય...

કુમકુમ મંદિર દ્રારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ કોરોના વાયરસ ઉપર બનાંવેલ ડોકયુમેન્ટરી નું આજના દિવસે સ્વામિનારાયણ મંદિર – કુમકુમ ના...

નોવેલ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં મોનીટરિંગ સેલ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને અનુલક્ષીને અમદાવાદ...

અમદાવાદ, ગુજરાતમાં કોરોના વાયરસના કેસ 18 નોંધાયા છે. રાજ્યમાં આજે નવા પાંચ કેસ પોઝિટીવ સામે આવ્યા છે. ગુજરાતમાંથી કોરોના વાયરસના ટેસ્ટિંગ...

કોરોના વાયરસને લઇને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાયોગ્ય રાખવા માટે દાહોદ જિલ્લાનું પોલીસ તંત્ર સંપૂર્ણપણે તૈયાર દાહોદ જિલ્લા પોલીસ વડા...

અમદાવાદ: ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. આજે શનિવારના દિવસે અમદાવાદમાં કોરોના વાયરસના વધુ ત્રણ કેસો પોઝિટીવ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રીક્ષાગેંગોને શહેરમાં રાફડો ફાટ્યો છે. શેહરના નાગરીકોને રીક્ષામાં બેસાડીને મુસાફરના સ્વાંગમાં બેઠેલા ચોરો-લૂંટારૂઓ નજર ચુકવીને ચોરી કરતાં...

ભરૂચ: દર શનિવારે ગુમાનદેવ ખાતે હજારો શ્રદ્ધાળુ આવતા હોય ઝઘડીયા મામલતદારની સુચનાના આધારે મંદિર ના મહંતે મંદિર બંધ કરવાનો નિર્ણય...

તંત્રની ૨૪ ટીમો દ્વારા રાજ્યમાં ચકાસણી અમદાવાદ: રાજ્યમાં હાલમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે તકેદારીના ભાગરૂપે અને મોટા ભાગના કિસ્સામાં ખોટા...

અમદાવાદ: વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કાળમુખ કોરોના વાયરસે અનેક લોકોના જીવ ભરખી લીધા છે. ભારતમાં તેણે ધીમેધીમે દેખાદેવાની શરૂઆત કરી છે....

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરાનાની ગુજરાતમાં એન્ટ્રી થતા જ નાગરિકોભાં ભયનો માહોલ જાવા મળી રહયો છે તો બીજી તરફ અફવાઓનું બજાર ગરમ...

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશમાં ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસના પગલે સરકારી તંત્ર દ્વારા એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહયા છે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.