Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 કાર્યરત છે કોરોનાગ્રસ્ત વ્યક્તિની સારવારના પ્રાથમિક તબક્કામાં ધમણ-1 અત્યંત ઉપયોગી - સિવિલ...

બસમાં બેસીને રેલ્વે સ્ટેશન આવી પહોંચતા જ્યારે દિવ્યાંગ મુકેશભાઇ ચાલતા ચાલતા ટ્રેન તરફ જતા હતા એવામાં રેલ્વેના એક સ્ટાફમિત્રએ તેમને...

માદરે વતન જઇ રહેલા શેખરસિંગે ટ્રેનમાં બેસી વીડિયો કોલ કરી માતાના આશિર્વાદ મેળવ્યા અસામાન્ય સંજોગો વચ્ચે સામાન્ય મુસાફરી કરતા શેખરસિંગટ્રેનમાં...

‘ સંવેદનાને કોઈ સરહદ નથી નડતી...’ ‘વંદના, એ સંવેદનાને...’ અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીએ માનવીય અભિગમ સાથે સગર્ભા મહિલાને રાજસ્થાન રવાના કરી......

સ્વસ્છતા , સાહસ અને શ્રેષ્ઠ સારવારની અનુભૂતિ કરાવતું સિવિલ હોસ્પિટલ કોરોનાની મહામારીમાં સંક્રમિત થયેલ દર્દીઓ જ્યારે સિવિલમાં સારવાર અર્થે આવે...

રાજ્ય માં કોરોનાના કારણે આઇ. એ.એસ. અધિકારી ની બદલી થઈ હોવાનો પ્રથમ બનાવ બન્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર વિજય નહેરા...

નોન એન.એફ.એસ.એ. અને એ.પી.એલ.-૧ કાર્ડ ધારકોને સોમવારથી મળશે રાશન કન્ટેનમેન્ટ વિસ્તારમાં સવારના 8 થી બપોરના ૧ સુધી મળશે રાશન અમદાવાદ...

અમદાવાદ, માધુપુરા પોલીસ પેટ્રોલીંગમાં હતી એ દરમિયાન બાતમીને આધારે નવા માધુપુરા માર્કેટના ઝાંપા આગળ દરોડો પડ્યો હતો અને એક ટેમ્પામાં...

શ્રમિકોની વતન વાપસી માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા કેટલાય દિવસોથી કાર્યરત છે..શ્રમિકોની વિગતો એક્ઠી કરી યાદી બનાવવી અને કયા...

ગુજરાત કોંગ્રેસના આંતરીક રાજકારણમાં તેમણે જે વેરઝેર, ઈર્ષ્યાદ્વેષ કે રમત રમવી હોય તો ભલે રમે ..પરંતુ, મહેરબાની કરીને ગુજરાતની શાંતિ-એકતા...

સા'બ યે બડા હોલમે એ.સી. લગા હોગા.... !! હમ બૈઠ જાયે...? ફરજ પરના અધિકારીએ આ સાંભળ્યું અને શ્રમીકોને બેસવા એ.સી....

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો કોરોના મહામારી સામેની લડાઈને રાજકીય રંગ આપી કોરોના વોરિયર્સનું મનોબળ તોડવાની પ્રવૃત્તિ બંધ કરવામાં આવે અને...

તા.૧૬ મે શનિવાર ના રોજ અપીલ કરવામાં આવશે. ગાંધીજીની જેમ આત્મનિર્ભર -સ્વાવલંબી બનવું જોઈએ. ર૧ સદી ભારતની બનાવવી હોય તો...

વન અને પર્યાવરણ વિભાગના એડીશનલ ચીફ સેક્રેટરી શ્રી રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં સ્થિતી સામાન્ય બનાવવા તેમજ લોકોની...

૬ દિવસમાં પરિવાર પોતાના વતન મધ્યપ્રદેશના રતલામ પહોંચ્યો હતો  જયપુર,  લોકડાઉન થયું ત્યારથી તમે ઘણા કિસ્સા વાંચ્યા અને સાંભળ્યા હશે...

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. શ્રીમતિ જયંતી રવિએ અમદાવાદના અસારવા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીનું...

અમદાવાદ જિલ્લા કલેકટરશ્રીની શ્રમિકોને ખાસ અપીલ જિલ્લા કલેકટર શ્રી કે.કે નીરાલાએ જણાવ્યું છે કે,શ્રમિકો મામલતદાર કચેરીથી સંપર્ક કરવામાં ન આવે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.