Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, છેલ્લા કેટલાંક દિવસોથી લોકડાઉનના પગલે ગુજરાતના હાઈવે સુમસાન બની ગયા હતા. પરંતુ સોમવારથી ફરીથી કેટલાંક ઉદ્યોગો ટ્રાન્સપોર્ટને પરવાનગી લઈને...

૨૦.૭૦ લાખ લોકોને ઉકાળાનું વિતરણ તથા ૧૩.૨૦ લાખ લોકોને હોમિયોપેથીક દવા અપાઇ હાલમાં ચાલતી કોરોના COVID-19 મહામારી સામે રક્ષણ માટે...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિત લગભગ 30 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ જાહેર થયા છે જેમાં આજે વધુ...

અમદાવાદ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા 1200 ને પાર કરી ગઇ છે શહેરના તમામ વિસ્તારોમાંથી કોરોન પોઝિટિવ કેસ આવી રહ્યા છે....

મ્યુનિ. કમિશ્નર નાગરિકો સાથે ‘માઈન્ડ ગેમ’ રમી રહ્યાં હોવાના આક્ષેપ અમદાવાદ,  સ્માર્ટ સિટી અમદાવાદના નાગરિકો કોરોનાના આતંકથી ફફડી રહ્યાં છે....

જમાલપુર વોર્ડ પંજાબ-હરિયાણા કરતા કેસની સંખ્યામાં આગળ ઃ રપ રાજ્યોમાં મધ્યઝોન કરતા ઓછા કેસ અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના કેસનો વિસ્ફોટ...

જિલ્લા વહીવટીતંત્રે સાણંદ ખાતે ફેક્ટરીમાં શ્રમજીવીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તથા બાળક માટે દૂધ તેમજ વિવિધ ખાદ્ય સામગ્રી પહોંચતી કરી. કોરોનાનું...

લોકડાઉનની પરિસ્થિતિને કારણે શેલા ગ્રામ પંચાયત દ્વારા જરૂરિયાતમંદોને રાશન અને ફૂડ પેકેટ નિયમિત આપવામાં આવી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી...

કોરોનાનું સંક્રમણ વઘતુ અટકાવવા સાવચેતીના ભાગ રૂપે જિલ્લા પ્રશાસન દ્વારા વિવિધ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે. લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ-મણિનગર - લોકડાઉનના સમયમાં સૌને હતાશા અને ટેન્શનમાંથી મુકિત આપવનાર શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચેષ્ટા નું કુમકુમ...

ફિલ્ડ સ્ટાફ ને પ્રોટેક્શન ના પૂરતા સાધનો મળતા ન હોવાની ફરિયાદ અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના ના કેસ મોટી સંખ્યામાં બહાર આવી...

અમદાવાદ શહેર ના કોટ વિસ્તારમાં લોકડાઉન બાદ કરફ્યુ ના પણ લીરા ઉડી રહયા છે. લોકડાઉન દરમ્યાન કોટ વિસ્તારમાં તૈયાર કરવામાં...

 તા. ૧૬ એપ્રિલને ગુરૂવારે રાત્રે ૯ - ૦૦ વાગ્યાથી સારાય વિશ્વમાં સૌ તેનો લાભ લઈ શકશે.  સત્સંગીજનો આ પ્રોગ્રામ દ્રારા...

જમાલપુરના મહિલા કોર્પોરેટરના પણ સેમ્પલ લેવામાં આવ્યા અમદાવાદ, જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાના પોઝિટિવ રિપોર્ટ અને તેમને હોમ ક્વોરેન્ટાઇ ન કરવાની...

જમાલપુર ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા કોરોના પોઝીટીવ જાહેર થતા જ ગુજરાત માં કોરોના ભૂંકપ આવી ગયો છે.ખેડાવાળા નો રિપોર્ટ જાહેર...

દૂધ-શાકભાજી-કરિયાણા-દવાઓ વગેરેની ખરીદી માટે ફરફયુના દિવસો દરમ્યાન દરરોજ  ૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી ત્રણ કલાક માત્ર મહિલાઓ માટે કરફયુમુકિત વડાપ્રધાનશ્રીની...

અમદાવાદ: અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોના સંક્રમણમાં વધારો થતા મ્યુનિ. કમિશ્નરે બફર ઝોન જાહેર કર્યો છે. તથા કોટ વિસ્તારને સાંકળતા...

પંચમહાલ-ગોધરાના ૯ વર્ષીય બાળક યુવરાજની અનુકરણીય પહેલ ગોધરા, સોમવારઃ કોરોના વાયરસના કારણે ઉદભવેલી સ્થિતિના લીધે પંચમહાલ જિલ્લા સેવાસદનમાં સામાન્ય લોકોની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.