Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

૧૯ વર્ષીય વિદ્યાર્થિની કોલેજથી છૂટીને તેના ઘરે જતી હતી ૬૪ વર્ષના વૃદ્ધે બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થિનીની છેડતી, પીછો કર્યાે કારંજ...

સચિવાલયમાં મકાન વિભાગમાં હોવાનું કહીને મામલતદાર કચેરી લઇ જતો હતો ઝોન-૧ પોલીસે આરોપી વિરમસિંહ રાઠોડની ધરપકડ કર્યા બાદ હવે આનંદનગર...

બાળકોને સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી થતી પ્રતિકૂળ અસરોને લઈને રાજ્ય સરકાર સતત ચિંતિત :- રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા બાળકોને...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) 2025નો કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવો...

લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે બે દિવસીય “યોગ અને સંસ્કૃત આધારિત ભારતીય જ્ઞાન પરમ્પરા” વિષય અંગે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો આરંભ અમદાવાદ તા....

સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોય છે જેથી શક્ય હોય તો આ સમયે પતંગ ન ચગાવવા મંત્રીશ્રીની સૌને અપીલ...

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતીથી લખનઉ અને ભાવનગરથી લખનઉ વચ્ચે વન વે સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ મુજબ છે : ·         ટ્રેન નંબર 09477 સાબરમતી – લખનઉ સ્પેશિયલ (વન-વે) ટ્રેન નંબર 09477 સાબરમતી – લખનઉ સ્પેશિયલ તારીખ 10.01.2025 શુક્રવારના રોજ સાબરમતીથી 22.55 કલાકે ઉપડીને બીજા દિવસે 11.01.2025 શનિવારના રોજ 21.00 કલાકે લખનઉ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટૂંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 02 કોચ જનરલ અને 20 કોચ સ્લીપર શ્રેણીના રહેશે. ·         ટ્રેન નંબર 09237 ભાવનગર - લખનઉ સ્પેશિયલ (વન-વે) ટ્રેન નંબર 09237 ભાવનગર - લખનઉ સ્પેશિયલ તારીખ 11.01.2025 શનિવારના રોજ ભાવનગરથી 21.45 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસે 13.01.2025 સોમવારના રોજ 04.00 કલાકે લખનઉ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, ભરતપુર, અચ્છનેરા, આગ્રા ફોર્ટ, ટૂંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 02 કોચ જનરલ અને 20 કોચ સ્લીપર શ્રેણીના રહેશે. ટ્રેન નંબર 09477 અને 09237 નું બુકિંગ 09.01.2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

ભવ્ય મંડપ ડેકોરેશન, આભૂષણોનો આડંબર, બેન્ડબાજાનો શોરબકોર, વૈભવી વરઘોડા, નાચગાન, ફટાકડાંની આતશબાજી, વૈવિધ્યમય જમણવાર અને ફિલ્મી ઢબના પ્રી-વેડિંગ શુટિંગ પર...

વડોદરાના નાગરીકોએ પીધું દૂષિત પાણી!-દુર્ગંધ મારતું પાણી આવતું હોવાથી લોકો પીવાના પાણીના ટેન્કર મંગાવવા મજબૂર છે. વડોદરા, સ્માર્ટ સિટી વડોદરા...

QR કોડથી ટ્રેનની માહિતી મળશે-કયુઆર સ્કેનથી કાઉન્ટર ટિકિટ કેન્સલ પણ થશે અમદાવાદ, સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.ર અને ૩ને ૬૦...

ગીરના જંગલમાં રહેતા અને મૌની બાપુ તરીકે ઓળખાતા બજરંગી બાપુ ૧૦૩ વર્ષની વયે દેવલોક પામ્યા (એજન્સી)જૂનાગઢ, શાંતિ આશ્રમના મહંત બજરંગપુરી...

૨૦૨૩માં પણ પીવાલાયક પાણી માટે રૂ.૨૨ લાખનો ખર્ચ થયો હતો (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા દરવર્ષે કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો,...

ચાઈનીઝ દોરી-તુક્કલના આંકડા સરકાર હાઈકોર્ટમાં રજૂ કરશે (એજન્સી)અમદાવાદ, ઉત્તરાયણ તહેવારના હવે ગણતરીના દિવસો બાકી છે, પરંતુ ચાઈનીઝ દોરીના કારણે અનેક...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશનમાં તાજેતરમાં ફાયર બ્રિગેડમાં ઉચ્ચ અધિકારીઓની ભરતીમાં પણ કૌભાંડ થયો હોવાની આશંકા વ્યક્ત કરતા એક ઉમેદવાર દ્વારા...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશનના સીએનસીડી વિભાગ દ્વારા ગોતા વોર્ડમાં સોલા, ઈસનપુર- ઘોડાસર અને નરોડા વોર્ડમાં રખડતા ઢોર જોવા મળતાં ત્રણ...

અમદાવાદ, મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલ કાંડના મામલે ચાલી રહેલી ફોજદારી તપાસ સીબીઆઈને સોંપવાની દાદ માગતી અપીલનો સુપ્રીમ કોર્ટે નિકાલ કર્યાે...

Ø  આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ પતંગ બનાવવાનું ૯૫ ટકા કામ ફકત હાથ વડે થાય છે Ø  ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી...

Mehsana, યાત્રીઓની સુવિધા અને ટિકિટોની ઉપલબ્ધતામાં સરળતા માટે અમદાવાદ મંડળના મહેસાણા સ્ટેશનના પૂર્વ ભાગ (જૂના સ્ટેશન તરફ અને એસ્કેલેટરની પાસે)...

અમદાવાદ:  નવા વર્ષમાં પ્રવેશતા જ ઉત્તરાયણના તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે. આ ઉત્સાહ સાથે જોશને જોડવા માટે...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા ૧૦...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદ શાખા દ્વારા આયોજિત 'પ્રાઈડ ઓફ અમદાવાદ' એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહીને સેન્ચ્યુરીયન બ્લડ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.