Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ભરુચ: કોંગ્રેસના વરિષ્ઠ સ્વ. નેતા અહેમદ પટેલના દીકરા-દીકરીએ સક્રિય રાજકારણમાં જોડાવા અંગેની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અહેમદ પટેલના...

૨૯ નવેમ્બર સુધી તંત્રએ ૧૪૧ મૃત્યુ જાહેર કર્યાઃ મ્યુનિ.શબવાહિની દ્વારા ૨૮૭ કોરોના મૃતદેહોનો નિકાલ કરવામાં આવ્યો (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ...

સીવીલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે મહિલાનું મૃત્યુ થયું (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, કોરોના કહેરની વચ્ચે એન્ટીજન ટેસ્ટ અને તંત્રની બેદરકારી મામલે...

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે રૂ.૭૧ કરોડના ખર્ચે નવનિર્મિત સિંધુ ભવન ચાર રસ્તા અને સાણંદ જંકસન ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી...

વિરપુર વિરપુરના વરધરા ગામના પરા વિસ્તારના સુલતાનપગીના મુવાડામા વિસ દિવસ પહેલા બપોરના સમયે બે બાળકોો કુદરતી હાજતે ગયા હતા અને...

અરવલ્લી જીલ્લામાં બાકી પડતી લોનના હપ્તાની વસુલાત અને વાહન રિકવર માટે રીતસરની ગુંડાગીરી થઈ રહી હોવાની બૂમો ઉઠી રહી છે...

ભલે મંદિરના દ્વાર બંધ શ્રદ્ધા અકબંધ : પ્રતિનિધિ દ્વારા ભિલોડા:  હિંદૂ ધર્મમાં કારતક મહિનાની પુનમનું ખુબ મહત્વ છે. આ દિવસને...

મોડાસા શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક રોડની દુર્દશા થી નગરજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે નગરપાલિકા તંત્ર આંતરિક માર્ગો પાછળ...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચમાં પ્રસિધ્ધ ચાદર સાહીબ ગુરૂદ્વારાનો ઈતિહાસ અહીંયા બોર્ડ પર લખેલો જોવા મળે છે.ગુરુ નાનક સાહેબ દ્વારા...

અમદાવાદ: શહેરમાં ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં લોકોમાં કોરોનાને લઈને એક ભયની લાગણી પ્રસરી રહી છે જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં...

સુરત: સુરતના વરાછા-મીનીબજાર ખાતે આવેલી ડાયમંડ વર્લ્‌ડની ઓફિસમાં બે બહેનપણીને કેફી પીણું પીવડાવી બેહોશ કરાયા બાદ હીરા વેપારીએ બે યુવતીમાંથી...

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં મર્હુમ અહેમદ પટેલની પ્રતિમા મુકાશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ઠરાવ કરી નોટિફાઈડ એરિયા ઓથોરિટીને મોકલાયો (વિરલ રાણા દ્વારા)...

કોરોનાવાયરસ ની મહામારી માંથી સૌની મુક્તિ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ ખાતે દેવદિવાળીના...

અમદાવાદ: ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજકોટ, સુરત, વડોદરામાં ઠંડીનો પારો...

અમદાવાદ, સોલા સિવિલ હોસ્પિટલમાં જ્યારે નવ વર્ષની એક બાળકી કોરોનાની રસી લગાવવા માટે પહોંચી ત્યારે ડોક્ટરો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા...

રાજકોટ, રાજકોટમાં આવેલી ઉદય કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા ૫ લોકોનાં મૃત્યું થયા હતા. જેને લઇને આજે મોટી બેઠક કરવામાં આવી...

નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીંદરસિંહ પવાર જુનાગઢ રેન્જ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પી. જી. જાડેજા દ્વારા જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.