Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોનો ઝૂકાવ સરકારી ખરીદીની જગ્યાએ ખુલ્લા...

અમદાવાદ: ભારતનું સૌપ્રથમ સી પ્લેન અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થવા જઇ રહ્યું છે. ૩૧મી ઓક્ટોબરે...

રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-૨ માટે રૂા.૧ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન સાબરમતી રીવરફ્રન્ટ ફેઝ-૨ના ડેવલપમેન્ટ...

મ્યુનિ.તિજાેરીને આર્થિક ફાયદો છતાં રાજકીય આંટીઘૂંટીમાં ટેન્ડર અટવાયુ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરના કલંક સમાન પીરાણા ડમ્પ સાઈટ બાયોમાઈનીંગ પંચવર્ષીય...

ગાંધીનગર, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ર્દિધ દ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની...

(માહિતી બ્યુરો, પાલનપુર) પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શારદીય નવરાત્રિની આનંદ, ઉલ્લાસ અને ભક્તિભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી યોજાઇ હતી. નવરાત્રિ પ્રસંગે...

નરેન્દ્રભાઈ મોદીની દિર્ધ દ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બન્યુ છે. મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: આઈપીએલની ક્રિકેટ મેચમાં અરવલ્લી જીલ્લામાં દરેક મેચમાં લાખ્ખો-કરોડો રૂપિયાનો સટ્ટો રમાઈ રહ્યો છે ઓનલાઈન સટ્ટામાં અનેક યુવાનો...

રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું કે સરકાર સમાજ માટે,શિક્ષણ માટે,આરોગ્ય માટે અને સમાજના ઘડતર માટે કામ કરનારી સંસ્થાઓ ની...

અમદાવાદ: રવિવારે જૈન આચાર્ય હંસરત્નસૂરીના ઉપવાસનો ૧૨૪મો દિવસ હતો. હાલ જૈન આચાર્ય મુંબઈના કાંદિવલી (વેસ્ટ) સ્થિત વાસુપૂજ્ય જિનાલયમાં છે. જૈન...

ભિલોડા: રવિવારે  નવરાત્રિનો નવમો દિવસ હતો  અને બપોર પછી દશેરા શરૂ થયો હતો. દશેરા હોવાથી વહેલી સવારથી જ અરવલ્લી જીલ્લામાં...

નવો પ્લાન્ટ સ્થાનિક લોકો માટે રોજગારીની તકોમાં વૃદ્ધિમાં સહાયરૂપ બનશે તેમજ દેશભરમાં બ્રાન્ડની વ્યાપક હાજરીને વધુ મજબૂત બનાવશે. પ્લાન્ટ આસપાસના...

આધુનિક સમયમાં ટેકનોલોજીના ઉપયોગ અને અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ બની આગામી પડકારોને ઝીલવા આપણે સક્ષમ બન્યા છીએ- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર...

પોલીસ શહીદ નિમિત્તે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો પૈકી રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું હતું.મોડાસા ખાતે યોજાયેલી...

તા.રપ ઓક્ટોબર ને રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ...

કપડવંજથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલા ઘડિયા ગામમાં આદ્યશક્તિ શ્રી વહાણવટી માતાજીનું પવિત્ર ધામ (મંદિર) આવેલું છે. આ મંદિરમાં નવરાત્રી દરમિયાન...

વિરલ રાણા દ્વારા ભરૂચ : અસત્ય પર સત્ય ના વિજયના પર્વ વિજ્યા દશમી નિમિત્તે ભરૂચ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે શસ્ત્રપૂજન...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: આજની યુવા પેઢી કાયદાનું ભાન ભૂલી પ્રેમમાં પાગલ પડતી નજરે પડે છે.રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારના સગીર-સગીરા ઉંમરના હિસાબે...

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટણીમાં વિલંબ થતા ચૂંટાયેલી પાંખને પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા કરવા અને અટકેલા કામ કરવા માટે પૂરતો...

નવા પ્રકલ્પ અંગેની ભૂમિકા આપતા નાયબ મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે, કોરોનાના કપરાકાળમાં પણ આ યુ.એન.મહેતા હોસ્પિટલના નવીનીકરણની જવાબદારી અધિક મુખ્ય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.