Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અન્નપૂર્ણા શ્રમિક યોજનાનો પ્રારંભ જૂન 2017માં  બાંધકામ કામદારોને ગરમ અને પોષક આહાર અત્યંત રાહતદરે આપવા માટે કરવામાં આવ્યો હતો. ગાંધીનગર,...

શ્રાવણ સુદ બીજના પવિત્ર દિવસે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણનાં ઐતિહાસીક કાર્યનાં શુભારંભ પ્રસંગે અતિ પ્રસન્નતા...

સાણંદ, સાણંદ તાલુકાના ૭૯ ગામનો હાઉસ ટુ હાઉસ સર્વે આશા અને આંગણવાડીની ૨૦૯ બહેનોએ કર્યો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઇરસને...

કોવિડ હોસ્પિટલ્સમાં ફરજ, શહેરમાં ઔષધી-ઉકાળા વિતરણ: ઓ.પી.ડી અને ઓનલાઇન શિક્ષણકાર્ય  તો ખરુ જ રાષ્ટ્રીય અને રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ...

સુરત, સુરતમાં હાલ કોરોનાવાયરસનો કહેર વ્યાપી રહ્યો છે. ત્યાં સમાચાર મળી રહ્યાં છે કે, ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં ભાઇ...

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે  સંક્રમણ અંગેના જાગૃત્તિ અને નિવારાત્મક પગલાંલેવા અનુરોધ કરાયો  રાજપીપલા: જિલ્લા પ્રભારી સચિવ એસ.જે. હૈદરે  કેવડિયા કોલોનીમાં...

હવે ભગવાનના હિંડોળા દર્શન આવતા વર્ષે એટલે કે અગિયાર મહિના પછી થશે અષાઢ વદ બીજથી સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હિંડોળા નો...

રાજપીપળા:રાજપીપળા દરબાર રોડ ખાતે સ્વ.અરવિંદભાઈ માલીન એમના નિવાસ સ્થાને બેસણામા કોઇને પણ ન બોલાવી ૪થી ૬ ટેલીફોનીક બેસણુ રાખ્યું. લોકોએ મોબાઈલ...

અમદાવાદ: રાજ્યમાં કોરોના મહામારીને પગલે માર્ચ મહિનાથી સતત લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે તમામ વેપાર-ધંધાને નુકસાન પહોંચ્યું છે....

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, હાલમા કોરોનાને કારણે સામાજીક અંતર જાળવવુ મહત્વનુ બન્યુ છે.ત્યારે, રાજ્ય સરકારે ઓફલાઈન એકમ કસોટી લેવાનો આદેશ...

ગાંધીનગર: સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદની દે ધનાધન બેટિંગ જોવા મળી...

અમદાવાદ: રક્ષાબંધનનાં પવિત્ર દિવસે અમદાવાદમાં એક બહેને પોતાનો ભાઇ ગુમાવ્યો હતો.મણીનગર ગોરનાં કુવા પાસે રહેતા નીખીલ વાધેલા નામનાં યુવકની અમરાઇવાડીમાં...

લુણાવાડા,: વિશ્વભરમાં દર વર્ષે ઓગસ્ટમાં ઉજવાતો સ્તનપાન સપ્તાહ ઘણી વખત આપણે જોઈએ છીએ કે કેટલાક બાળકો સતત બિમાર રહેતા હોય...

લુણાવાડા: વૈશ્વિક મહામારી કોરોનાનો વિકટ સમય ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ સહિત રાજય  તેનો સામનો કરી રહયું છે ત્યારે...

લુણાવાડા: કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ...

નવનિયુક્ત એસ.પી. સંજય ખરાટને  ઉષ્માભેર આવકાર પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: ૨ ઓગષ્ટના રાત્રીએ ૭૪ આઈપીએસ અધિકારીઓની બદલી સાથે ગુજરાત કેડરના ૨૦૦૬...

દાહોદ, દાહોદ નગરમાં કોરોના સંક્રમણને ફેલાતું રોકવા નિયંત્રિત જાહેર કરેલા વિસ્તારમાં દુકાન ચાલુ રાખવા બદલ ૩ દુકાનોને સીલ મારી દેવાયું છે....

 જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાની દેખરેખ હેઠળ કડક કાર્યવાહિ ખેડા જિલ્લામાં તા .૧૫ / ૦૬૨૦૨૦ થી તા .૩૧ /...

અમદાવાદ: વરસાદને લઇ રાજ્ય માટે સારા સમાચાર આવ્યા છે. આજે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનશે જેનાથી ગુજરાતમાં સારા પ્રમાણમાં...

અમદાવાદ: જુની અનેક એવી હિન્દી ફિલ્મો હતી જેમાં બાળકને તરછોડવામાં આવતું હોવાની કહાની બતાવવામાં આવતી હતી. તે તરછોડાયેલું બાળક તેના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.