Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ૨૧મી સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા સત્ર સંદર્ભમાં આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. કોરોનાના સમયગાળામાં યોજાનાર...

સોશ્યલ ડીસ્ટન્સના નામે માત્ર શ્રમજીવી વર્ગ સામે થતી કાર્યવાહીથી નારીકોમાં રોષ (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન...

(પ્રતિનિધિ)અમદાવાદ,સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોનાના પોઝીટીવ અને એક્ટીવ કેસની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમ્યાન વાયરસના...

અમદાવાદ, કોરોનાના રોગચાળાને પુનઃ માથુ ઉચકતા ગુજરાત હાઈકોર્ટે આપેલ દિશાનિર્દેશ અનુસાર ભદ્ર ખાતે આવેલ સેશન્સ કોર્ટ સંકુલમાં વકીલો, પક્ષકારો, ક્લાકોને...

જિલ્લામાં પોષક આહાર બાબતે જાગૃકતા લાવવા પોષણકર્મીઓ વચ્ચે જિલ્લા કક્ષાની વાનગી હરીફાઇ યોજા-આંગણવાડીના કિચન ગાર્ડનની શાકભાજીનો ઉપયોગ કરી પોષણકર્મીઓએ અનેક...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, જંબુસર નગર પાલિકા વોર્ડ એક માં ગાયત્રીનગર તથા નવીનીકરણ પામતા મંદિર પાસેઘણા સમયથી કચરાના ઢગ હોય વારંવાર...

પાલિકાએ ૬૦ દિવસમાં ૩.૬૦ લાખની ચુકવણી કરી હોવા છતાં પાલિકા ભીષમાં મુકાયું- રાત દિવસ મૃતદેહના અંતિમ સંસ્કાર સામે કામ મુજબનું...

ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પરીણામલક્ષી કામગીરી...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ટ્રક ચોરીના આરોપી ઉપર રાયોટીંગ સહિતના ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. આમોદની પુરસા રોડ નવીનગરી પાસેથી...

સુરત: શહેરમાં દિવસેને દિવસે નશીલા પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે. લૉકડાઉન દરમિયાન નશીલા પદાર્થોના વેપલા પર થોડા કાબૂ આવ્યો હતો....

દાહોદ જિલ્લાની નારીશક્તિના આર્થિક અભ્યુદય માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું દેવગઢ બારિયા ખાતેથી લોન્ચિંગ દાહોદ જિલ્લાની નારીશક્તિના આર્થિક અભ્યુદય માટે...

પંચમહાલ: સમાજમાં આજે પણ કેટલીક માતાઓ પોતાના કુકર્મ છુપાવવા પોતાના નવજાતને ત્યજી દેતી હોવાની ઘટનાઓ બને છે તો ક્યાંક પોતાના...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, આમોદ તાલુકાના સરભાન ગામે ગત ૧૪મી સપ્ટેમ્બરના રોજ ખેડૂતના કુવા પાસેથી ટ્રેકટર તેમજ કલ્ટીવેટર ચોરાયું હતું...

સજોડે આત્મવિલોપન કરવા ટાઉન હોલે પહોંચતા પોલીસે કરી અટકાયત   પ્રતિનિધિ દ્વારા  ભિલોડા: એક બાજુ અરવલ્લી જીલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...

અમદાવાદ, : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલ કોરોનાથી સંક્રમિત થયા છે વળી તેમના કેર ટેકરનો રીપોર્ટ...

સુરત: શહેરના રાંદેર દાંડી રોડ પર આવેલી સુંદરવન સોસાયટીમાં રહેતા કિરીટ પટેલ નામના ખેડૂતે ગુરૂવારે રાત્રે જમીનના વિવાદમાં આત્મહત્યા કરી...

અમદાવાદ, અનલોક દરમ્યાન ઉદ્યોગો પુનઃ ધમધમતા થતાં અન્ય રાજ્યોમાંથી શ્રમિકો ગુજરાત આવવા લાગ્યા છે. આ દરમ્યાનમાં અમદાવાદના એક એન.જી.ઓને મળેલી...

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પાસાના કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં જુગારનો અડ્ડો ચલાવતા ઇસમો, સાયબરનો ગુનો કરનાર ઇસમો, જાતીય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.