Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

લોકોને સહકાર આપવા જાહેર અપીલ કરતા જિલ્‍લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ નડિયાદઃ-સોમવારઃ- ખેડા જિલ્‍લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી અને આવનાર દિવસોમાં...

રાજપીપલા, હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. આ સંબંધમાં કેન્દ્ર...

મુખ્ય સચિવશ્રીએ તમામ જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે કર્યો સીધો સંવાદ નોવેલ કોરોના વાઇરસ (COVID-19)ના સંક્રમણને નાથવા માટે ગુજરાત સરકાર અને...

અમદાવાદ શહેરમાં  કોરોના  ત્રીજા તબક્કામા અાવી ગયુ છે  તથા અાગામી સપ્તાહમાં  ખુબજ મોટી સંખ્યામાં નવા કેસ નોધાય તેવી દહેશત વ્યક્તિ...

સોશિયલ ડિસ્ટન્સિંગ અને જિલ્લામાં લાગુ થયેલા કલમ-144ના જાહેરનામા અંગે ડોર-ટુ-ડોર કેમ્પેઈન કરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો માહિતી બ્યુરો, પાટણ: ...

ઈજનેર અધિકારીઓના ભ્રષ્ટાચારથી રહીશો ત્રાહિમામ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ માં રૂ.પાચ હજાર કરોડના વિકાસ...

કોરોના વાઇરસ સંદર્ભે બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેએ પાલનપુર સીવીલ હોસ્પીટલની મુલાકાત લીધી (માહિતી બ્યુરો, પાલનપુર)  બનાસકાંઠા જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ...

કર્મચારીઓનો પચીસ માસથી પગાર ન મળતાં રજા પર ઉતર્યા .  પ્રતિનિધિ સંજેલી સંજેલી પંચાયતનો ખાડે જતાં વહીવટને કારણે લોકોમાં ત્રાહિમામ...

અહીં મુલાકાત ન લેવી હિતાવહ છે”:  ચીન થી શરૂ થયેલા આ ચેપીરોગ વિશ્વના ૧૧૦ થી વધુ દેશાને સંકજામાં લઈ ફફડાટ...

સુરત,  લોકડાઉનમાં જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓનો સપ્લાય ચાલુ રાખવાની સરકારી જાહેરાત હોવા છતાં પણ લોકો શાકભાજી, મેડીકલ સ્ટોર, કરિયાણાની દુકાનો ઉપર ખરીદી...

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા ખોફનાક, પ્રાણઘાતક  કોરોના વાયરસે ભારતમાં પણ પગપેસારો કરી ચૂકયો છે. ત્યારે તેની અગમચેતીના પગલારૂપે મણિનગર શ્રી...

પોઇચાના શ્રી સ્વામીનારાયણ મંદિર-નિલકંઠધામના સ્વામીશ્રી ચૈતન્ય સ્વરૂપ દાસે તેમના સંદેશામાં જણાવ્યું છે કે, કોરોના વાયરસ  ચેપી રોગ છે અને તેનો...

રાજપીપલા, નોવેલ કોરોના વાયરસ (COVID-19)થી ફેલાતા રોગને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ધ્વારા વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે, ત્યારે...

મેઘરજ નગરના લોકોએ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ વહેલી સવારથીજ ઘરની બહાર નીકળવાનુ ટાળ્યુ છે જેથી મેઘરજ બસસ્ટેન્ડ,ખેતીવાડી માર્કેટયાર્ડ,નગરના જાહેર...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે દેશના ૭પ જીલ્લામાં ‘લોકડાઉન’ જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં પણ કોરોના ત્રીજા સ્ટેજમાં...

અમદાવાદ: નોવેલ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં મોનીટરિંગ સેલ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને અનુલક્ષીને...

નવી દિલ્હી: દેશભરમાં કોરોનાને લઈને લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ નાગરિકો તેનો કડકાઈપૂર્વક અમલ કરતા નથી તેમ વડાપ્રધાને...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોના વાયરસ ત્રીજા તબક્કામાં પ્રવેશી ગયો છે ત્યારે તેની ઘાતકતામાં વધારો થઈ શકે તેમ છે ત્યારે હવે...

(પ્રતિનિધિ) અમદાવાદ, વિશ્વભરમાં કોરોનાની ગંભીર અસર જાવા મળી રહી છે સંખ્યાબંધ લોકો હોમાયા છે જયારે અસંખ્ય લોકો આ રોગચાળામાં સપડાયા...

અમદાવાદ: સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના ૧૮ પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કરફયુની રાષ્ટ્રીય...

કુમકુમ મંદિર દ્રારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ કોરોના વાયરસ ઉપર બનાંવેલ ડોકયુમેન્ટરી નું આજના દિવસે સ્વામિનારાયણ મંદિર – કુમકુમ ના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.