Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

નગરના ખાનગી તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરુચ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યાછે.જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓના...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રાજયસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવારોનો વિજય થશે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પક્ષ તરફથી...

 કરણપુર પ્રાથમિક શાળાના યુવાન શિક્ષકનું કમકમાટી ભર્યું મોત  અરવલ્લી જીલ્લામાં લોકડાઉનમાં અકસ્માતની ઘટનાઓ નહિવત બની હતી લોકડાઉન અનલોક થતા અકસ્માતની...

(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી: ચીન-ભારત વચ્ચે થયેલા સંઘર્ષને કારણે બંન્ને દેશો વચ્ચે તંગદિલીનો માહોલ સર્જાયો છે. બંન્ને દેશોની સેના સશ†-સરંજામ ખાતે...

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા સાધના ટ્રસ્ટ ભુજ કચ્છ દ્વારા,ભુજથી પ્રગટ થતા કચ્છ આમતક દૈનિક અને આમતક...

(એજન્સી) અમદાવાદ, શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા એક મોલમાંથી ખરીદેલા લોટમાંથી જીવજંતુ મળી આવ્યા હતા. એટલે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ...

ભારત સરકાના પંચાયતી રાજ વિભાગ દ્વારા દેશમાં ગ્રામિણ વિકાસને લગતી શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા-તાલુકા અને ગ્રામ પંચાયતને પ્રોત્સાહિત કરવામાં આવે...

ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર કારગિલ પેટ્રોલ પંપ પાસે કોઈ અજાણ્યા ઇકો ચાલકે એક ૧ એકટીવા ચાલક યુવાનને પાછળથી ટક્કર મારતા...

અમદાવાદ: રોનાના વધતા કેસ અને વિદ્યાર્થીઓની સલામતી માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. છેલ્લા કેટલાક સમયથી એનએસયુઆઇ અને...

પાલનપુર: ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તીડની આવનજાવન ચાલુ છે. પહેલા 'કોરોના'ની માર, હવે 'તીડ'થી હાહાકાર. ગુજરાતના અનેક જિલ્લાઓમાં તીડના આતંકે હજારો...

(દેવેન્દ્ર શાહ દ્વારા )રાજ્ય સરકારે અમદાવાદ ની હદમાં નવા આઠ વિસ્તારોનો સમાવેશ કર્યો છે. ચાલુ વર્ષના અંતમાં યોજાનાર ચૂંટણી પહેલા...

નવીદિલ્હી: કોરોના વાઈરસના કારણે સ્પોટ્‌ર્સ ઈવેન્ટ માર્ચથી રદ છે. જોકે ધીમે-ધીમે ઈવેન્ટ્‌સ ફરી શરૂ થવા લાગી છે. આ દરમિયાન લોકોનો...

ચોમાસા પૂર્વે જિલ્લાના હાઇરિસ્ક ધરાવતા ૧૨ ગામોમાં દવાનો છંટકાવ કરાયો    સાકરિયા: ચોમાસા પૂર્વે અરવલ્લીમાં ખાસ કરીને મેલેરીયાની અસર વધુ...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગાંધીજીના ગુજરાતમાં વિદેશી દારૂ ઠાલવવા માટે બુટલેગરોમાં સિલ્ક રૂટ તરીકે જાણીતી અરવલ્લીની રાજસ્થાનને અડીને આવેલી શામળાજી રતનપુર...

સરકાર ગરીબોને મફત અનાજ આપવા કટિબધ્ધ પણ ભ્રષ્ટાચારીઓ ગરીબોનું અનાજ સગેવગે કરવા તત્પર. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ નગરમાં ભ્રષ્ટાચારીઓએ...

ચકલાસી ના પંડીતનગર નીલકંઠ કોલ્ડ સ્ટોરેજ પાછળ નાએક મકાન માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ ૪૩૧ કિ.રૂ .૧,૫૦,૮૫૦ /...

ખેડૂતોએ ફક્ત લાયસન્સ ધરાવતા વેપારીઓ પાસેથી જ ખાતર ખરીદવું દાહોદ, દાહોદ જિલ્લામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ કરી રહેલા વેપારીઓ સામે...

પશ્ચિમ રેલ્વે દ્વારા આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન સિવાય જરૂરી દવાઓ પહોંચાડવા માટે બે સેવાઓવાળી પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.