Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

 કૉરોના વાઇરસને લઇ અરવલ્લી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કૉરોના વાઇરસથી બચવા...

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ તથા અધિક્ષક શ્રી સાબરકાંઠા ચૈતન્ય માંડલીક સાહેબ નાઓની પ્રોહિબિશનની પ્રવૃતિને નાબૂદ કરવા આપેલ...

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નજીક વરોડ ટોલનાકા નજીકના એક પુલ પર એસટી બસ અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં...

હિપેટેક્ટોમી સર્જરી કરી લીવરનો અમુક ભાગ કાપીને અંધકાર તરફ ધકેલાઈ રહેલા "રોશની"ના જીવનમાં "રોશની" ઉમેરતા સિવિલ તબીબો સપ્ટેમ્બર મહિના દરમિયાન સિવિલ...

સુપ્રસિદ્ધ શામળાજી મંદિરને નુક્શાનની ભીતિ : -  પ્રતિનિધિ દ્વારા ભિલોડા:  અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે.નં-૮ ને વર્ષો પછી સીક્સ લેન બનાવવાની કામગીરી...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ અને સલાલ ખાતે ડાંગર અને મગફળી ની હરાજી શરૂ કરવામાં આવતા પ્રાંતિજ- સલાલ  માર્કેટયાર્ડમાં ડાંગર-મગફળી...

દાહોદ: જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે આવેલી વિવિધ કચેરીના અધિકારીઓ-કર્મચારીઓએ આજ રોજ કલેક્ટર શ્રી વિજય ખરાડીની આંગેવાનીમાં કોરોના સામે જનજાગૃતિ...

પશ્ચિમ રેલ્વે નું મહિલા કલ્યાણ સંગઠન હંમેશાં પશ્ચિમ રેલ્વેની તમામ મહિલા કર્મચારીઓને મદદ કરવા આગળ આવતું રહે છે. પશ્ચિમ રેલ્વે...

રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમૂનિ મહારાજ સાહેબના પ૦મા જન્મદિન ઉપલક્ષ્યમાં રાજ્યની નાની-નાની પ૦ પાંજરાપોળોને કુલ-પ૦ લાખના ચેક મેડીકલ વેટરનીટી-દવાઓ માટે વિડીયો કોન્ફરન્સથી...

Ahmedabad, મેજર જનરલ રોય જોસેફ અધિક મહાનિદેશક, NCC મહાનિદેશાલય ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવએ 14 ઓક્ટોબર 2020ના...

એરોડ્રામના બીલ્ડીંગ માટે ઓછી જગ્યા મળતી હોવાથી ની જમીન માટે દરખાસ્ત રજુ થઈ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન...

સી.જી. રોડના બિલ્ડીંગો બચાવવા પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યુ હોવાની ચર્ચા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ શાસક પક્ષ...

ગાંધીનગર: રાજ્યમાં ૧૪મી ઑક્ટોબરે કોરોના વાયરસના ૧૧૭૫ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૪૧૪ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ...

વડોદરા: વડોદરા શહેરમાં આવેલી સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચેની મારામારીમાં કેદી અજજુ કાણીયાની જેલમાં હત્યા થઇ છે.કુખ્યાત ગેંગસ્ટર અજજુ કાણીયાને અન્ય...

રાજકોટઃ 17 ઓક્ટોબરથી માતાજીની આરાધનાના સૌથી મોટા પર્વ નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે. નવરાત્રિમાં ભક્તો વિશેષ પ્રકારે માતાજીની પૂજા-અર્ચના કરતાં...

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં એક તરફ સુરક્ષાના દાવા કરવામાં આવી રહયા છે બીજી તરફ એક અઠવાડીયામાં જુદા-જુદા વિસ્તારોમાં લારી ઉપર વેપાર...

(પ્રતિનિધિ) અમદાવાદ, નરોડામાં દુકાનમાં નકલી એક્વાગાર્ડનો સામાન વેચાતો હોવાની બાતમી માલ્ટા કંપનીના અધિકારીઓએ પોલીસ સાથે મળીને કાર્યવાહી કરતા ફિલ્ટર કાર્ટેજ...

ગાંધીનગર: નવરાત્રિમાં મંદિર અને પ્રસાદ મુદ્દે ફરી એકવાર રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મંદિરોમાં પ્રસાદ આપી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.