Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ: ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ઓક્ટોબર મહીનામાં વરસાદ નોંધાયો હતો. કોઇ વિસ્તારમાં નહી પરંતુ સમગ્ર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો...

અમદાવાદ: આજકાલના યુવાઓમાં પ્રેમ અને બ્રેકઅપ બંને જલ્દી થઈ જાય છે. પ્રેમ થવા પર શરૂઆતના દિવસોમાં બધુ સારું સારું લાગે...

જામનગર: જામનગર જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના ધ્રોલ પોલીસમથકમાં નોંધાઈ છે. જામનગર જિલ્લામાં છેલ્લા ૨૦ દિવસમાં અલગ-અલગ પોલીસ મથકમાં ૫...

ગાંધીનગર, ધોરણ-૧૨નું પરિણામ આવ્યા બાદ ફાર્મસી વિદ્યાશાખામાં ડીપ્લોમા અથવા ડીગ્રીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ સ્પર્ધા થાય છે. ફાર્મસી...

ગાંધીનગર, એફોર્ડેબલ હાઉસીંગમાં વધુ મોકળાશભર્યા અને ત્રણ રૂમ રસોડાના મકાનો બાંધી શકાય તે હેતુસર પ્રવર્તમાન ૮૦ ચો.મીટરના બિલ્ટઅપ એરિયાના સ્થાને...

લુણાવાડા : કોરોનાની મહામારીના ડરમાંથી મહીસાગરવાસીઓને  બહાર આવવાનો પ્રેરક સંદેશ આપતાં જિલ્‍લા કલેકટર શ્રી આર. બી. બારડ  કહે છે કે,...

ધનસુરા પોલીસે એક્ટિવામાંથી ૧૨ બોટલ દારૂ ઝડપ્યો  અરવલ્લી જીલ્લામાં કેમિકલવાળું બાયોડીઝલનો વેપલો ફૂલોફાલ્યો છે જીલ્લામાં સતત બાયોડીઝલનો જથ્થો ઝડપાઈ રહ્યો...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બાંધકામ ઉદ્યોગને દેશની ઇકોનોમી-અર્થતંત્રનો આધાર ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, અનેક લોકોને રોજગારી આપવા સાથે આ ઉદ્યોગ...

રાજપીપલા:- નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને (SoU Statue of Unity Gujarat) સરકારશ્રીની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા સાથે...

રાજ્ય પંચાયત પરિષદ અને અરવલ્લી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘીને આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાહોદ જીલ્લામાં કોંગ્રેસનું...

મોટા અંબાજી મંદિરે માતાજીને નવ દિવસ જે સિંહાસન ઉપર બિરાજમાન કરાશે તે મુજબ ભરૂચના અંબાજી મંદિર ખાતે પણ વિવિધ સિંહાસનો...

ગાંધીનગર, ડીસીએમ શ્રીરામ લિમિટેડનાં શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સની ઘઉંની વેરાઇટી શ્રીરામ સુપર 111 બિયારણનો ઉપયોગ કરીને ગુજરાતના ખેડૂતોએ ઉપજમાં વધારો કર્યો...

રાજકોટ: આજથી માતાજીના નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ નોરતે જ સૌરાષ્ટ્રમાંથી માઠા સમાચાર આવ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ-જૂનાગઢ હાઇવે...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત ભરમાં નવરાત્રી નો આજથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે આ વરસે કોરોના ના ગ્રહણ વચ્ચે...

અમદાવાદ શહેરના નગરદેવી ગણાતાં  ભદ્રકાળી માતાજીના મંદિર ખાતે આજે શનિવારે નવરાત્રીના પ્રથમ દિવસે લોકો ઉમટી પડ્યા હતા. કોરોના વાયરસના કહેર...

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન.ચોમાસું પૂરું થયું હોવા છતાં વિજતંત્ર દ્વારા રીપેરીંગ ના કરાતાં આ ઘટના બની. વિજતંત્રની...

જામનગર: જામનગરમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને તેના સ્ટાફની કામગીરીની ખૂબ પ્રસંશા કરવામાં આવી રહી છે. ૧૦૮ની સેવાને કારણે અકસ્માત કે...

અમદાવાદ: ગત તા.૧૬ એપ્રિલ બાદ અમદાવાદમાં કોરોના જેટની ગતિથી ફેલાયો હતો. મેના પ્રારંભમાં તો દેશનાં કોરોનાના દસ હોટસ્પોટ શહેરમાં અમદાવાદ...

અમદાવાદ: કૃષ્ણનગરના સુવર્ણભૂમિ બેંકો- પોસ્ટની ઓફિસોમાં કોરોના સંક્રમણ વધતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો સોના-ચાંદીના શો-રૂમના પાંચ વર્ષ જૂના બે કર્મચારીઓએ ૫.૪૦...

ચાર કલાક ચાલેલી રીવીઝન સ્પાઇન સર્જરી બાદ વસંતભાઇ હરતા ફરતા થયા કોરોનાકાળમાં અત્યંત જટિલ અને જોખમી ગણાતી ૧૪૬ સ્પાઇન સર્જરી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.