Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

“જય શામળિયા” ના નાદથી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર  ભિલોડા: આજે ૨૬ ડિસેમ્બર ના રોજ વર્ષ નું છેલ્લું સૂર્ય ગ્રહણ છે ત્યારે ગ્રહણ...

અમદાવાદ: થોડા દિવસ અગાઉ સોલા ભાગવત સપ્તાહ ખાતે ઉજવાયુ હતુ જેમા કેટલાક લોકોની સોનાની ચેઈન ચોરાવાની ઘટના સામે આવી હતી...

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશભરમાં યુવતિઓ પર દુષ્કર્મની ઘટનાને લઈ ભારે ઉહાપોહ મચેલો છે કેન્દ્ર સરકારે આવા કેસોમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી...

અમદાવાદ:  અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. અગામી બે દિવસના ગાળા દરમિયાન ઠંડીના પ્રમાણમાં બેથી...

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે શહેરો અને ગામોના વપરાશી મલિન જળના શુદ્ધિકરણ અને પુનઃ વપરાશના કામો વ્યાપક સ્તરે થવા...

લોહીલુહાણ હાલતમાં રીક્ષામાંથી બહાર ફેંકી દેવાયોઃ હિંમત કરી યુવાન મામાને ફોન કરી બોલાવી હોસ્પિટલ  પહોંચ્યો અમદાવાદ: ગુજરાતનું આર્થિક રાજધાની ગણાતું...

(પ્રતિનિધિ) અમદાવાદ: વર્ષના અંતિમ પૂર્ણ સુર્યગ્રહણનો નજારો સવારથી જ દેશભરના નાગરિકોએ નિહાળ્યો હતો ગ્રહણ નિમિતે ગઈકાલ રાતથી જ મંદિરો બંધ...

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં છોટા હાથી નીકાળતી વખતે બાળકને અડફેટે લેતા પાંચ વર્ષીય બાળકનું મૃત્યુ નીપજયું...

ક્રિસમસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી રહી છે અને નવા વર્ષને આવકારવા માટે ઠેરઠેર કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે અમદાવાદ શહેરના...

દે.બારીઆ, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવેલ નાથુડી ગામના જંગલમાંથી  બિમાર હાલતમાં મળી આવેલ  દીપડાને  ગામ લોકો દ્વારા જોઈ દેવગઢબારિયા વનવિભાગને...

અમદાવાદ: જેની ઉત્સુકતાપૂર્ક રાહ જાવામાં આવી રહી હતી તે કાંકરીયા કાર્નિવલની રંગારંગ કાર્યક્રમ વચ્ચે આજે શરૂઆત થઈ હતી. મુખ્યમંત્રી વિજય...

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના ચુકાદામાં ઠરાવ્યું છે કે, જમીન-મિલકતનો હક્ક, ટાઇટલ અને હિત રેવન્યુ ઓથોરીટી દ્વારા નક્કી થઇ શકે...

અમદાવાદ: પાકિસ્તાન અને રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશેલા તીડના ઝુંડે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્‌યું છે. ગુરુવારે રાજસ્થાન...

અમદાવાદ: આવતીકાલે તા.૨૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ સવારે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારતની મોટાભાગની જગ્યાએ ખંડગ્રાસ સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશે. ઉજ્જૈનના...

શ્રી શ્રી મા અનંતાનંદતીર્થજીના પ્રાગટ્ય દિન નિમિત્તે પાંચ દિવસીય આયોજન મહામૃત્યુંજય હોમાત્મક યજ્ઞ સાથે સાત કરોડથી વધુ થયેલા મહામૃત્યુંજય મંત્રજાપ...

 અમદાવાદ, આવતીકાલે તા.૨૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ સવારે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારતની મોટાભાગની જગ્યાએ ખંડગ્રાસ સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશે. ઉજ્જૈનના...

રાજકોટ, બનાસકાંઠામાં તીડને નાથવા તંત્રએ કવાયત હાથ ધરી છે. આવતીકાલ સવારે 11 ગાડીઓ અને 25 ટ્રેક્ટર તીડગ્રસ્ત વિસ્તારમાં દવાનો છંટકાવ...

ભિલોડા: મોડાસા શહેરમાં ચોરી,ચેઈનસ્નેચીંગ અને લૂંટના ગુન્હા બે ખોફ થઈ આચરી રહ્યા છે વેપારીઓ અને શહેરીજનો ધોળા દિવસે પણ અસલામતી...

દાહોદ:ગરીબ અમીર ગામડાનું શહેરનું કે વિદેશનું દરેક બાળક માટે જીવનનું શિક્ષણ અતિ મહત્વનું છે  બાળકનું જન્મ માતા પિતાને આભારી છે...

બારડોલીના બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર, સાંકરી ખાતે સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાનું સંયુક્ત ખેડૂત સંમેલન યોજાયું હતું. સમારોહમાં દ.ગુજરાતના પાંચ...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આજે અમદાવાદ જિલ્લાના સુવિખ્યાત પ્રવાસન સ્થળ અને પક્ષીતીર્થ નળ સરોવરની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ નળ સરોવરમાં...

પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ-સુશાસન દિનના પુણ્યપ્રસંગે શ્રદ્ધા સુમન અર્પણ કરતા મહાનુભાવો દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.