આણંદ, શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદમાં ભાનુભાઈ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટરમાં ચાર મહિનાના બાળકના હૃદયની મુખ્ય ધમનીના મૂળમાં વિસંગતતા હોવાથી...
Gujarat
વરસાદથી ૮૫ લાખ હેક્ટરમાં જુદા જુદા પાકને નુકસાન રાજકોટ, રાજકોટ જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે કોંગ્રેસ (Congress Rajkot...
સ્કૂલ સંચાલકો-નિરીક્ષકો સામે ડીઇઓ દ્વારા હવે આકરા શિક્ષાત્મક પગલાં લેવાય તેવી વકી અમદાવાદ, શહેરની પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં પકડાયેલા...
ભરૂચ :ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્યપાલને ઉદ્દેશીને ભરૂચ કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર સાથે પહોંચી આવેદન પાઠવ્યું હતું.આવેદનમાં જન વેદના...
ભરૂચ : બુલેટ ટ્રેન હેઠળના રેલ્વે પ્રોજેક્ટમાં એલએન્ડટી કંપનીએ અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના સાત આદિવાસીઓના ઝુંપડા ઉપર બુલડોઝર ફેરવી દેતાં...
૮મા અમદાવાદ નેશનલ બુક ફેરનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી દાણાપીઠ ખાતે તૈયાર થનાર મલ્ટીલેવલ કારપાર્કીંગ, ફાયરસ્ટેશન-સ્ટાફ કવાર્ટસનું ડિજિટલી ખાતમુહૂર્ત -પાંચ મેડિકલ...
વાંચન અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા સાથે બાળકોની વાંચન શક્તિ ખિલવવા વાંચન...
અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ૨૩ નવેમ્બર ૧૯૪૯ના રોજ થઈ હતી. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો સિંહફાળો...
અમદાવાદ, શ્રી મેલડી માતા મંદિર સારંગપુર દોલતખાના ખાતે અન્નકુટ યોજાયો હતો. ભુવાજી શ્રી કનુભાઈ તથા નારણભાઈ ભુવાજી(વેજલપુર)દ્ધારા યોજવામ આવ્યો. જેમા...
ગચ્છાધિપતિ શ્રીમદ દ્વિજય જયઘોષસૂરીશ્વજી મહારાજ 13 નવેમ્બર ને ગુરુવારે કાળધર્મ પામ્યા . ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વજી તેમની અંતિમ યાત્રા માં લખો શ્રદ્ધાળુઓ...
ગાંધીનગર, રાજય સરકારે ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વગોવાયેલી ચેક પોસ્ટ પ્રથા આવતા બુધવારે તા.૨૦ થી બંધ કરવાનું નક્કી કર્યુ છે મુખ્યમંત્રી...
ભરૂચ: આમોદ નગરમાં વારંવાર વીજ વાયર તૂટવાથી નગરજનોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની સામે રોષ જોવા મળી રહે રહ્યો છે.આજ રોજ...
વડોદરા : હાલમાં સાત વર્ષની માયશા નઈમ મન્સૂરીને આજે બાળ દિવસની ભેટના રૂપમાં એક અજીબ કશ્મકશમાં થી મુક્તિ મળી છે. આજે...
ભિલોડા: અરવલ્લી જીલ્લા પંચાયતના સભાખંડમાં જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલીયા અને જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં ડેમાઈ...
મોડાસા : અરવલ્લી જિલ્લામાં આજરોજ જુદા-જુદા તાલુકાઓમાં સંગઠન સંરચના બેઠકો હાથ ધરાતાં મોડાસા તાલુકા ભાજપની સંગઠન સંરચના બેઠક સંરચના અધિકારી...
લુણાવાડા : મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના લપાણીયા ગામે જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને...
મહિલા સશકિતકરણ, આધુનિક સમયમાં સૌથી વધુ સાંભળવા મળે છે. જેમાં ભારતીય નારીઓએ સાચા અર્થમાં મહિલા સશકિતકરણના અર્થને સાર્થક કર્યુ હોવાનું...
લુણાવાડા : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મહિસાગર જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે પાલક...
પંડિત જવાહરલાલ નહેરૂની ૧૩૦મી જન્મજયંતી નિમિત્તે આજે વિધાનસભાના સચિવ શ્રી ડી.એમ.પટેલ દ્વારા વિધાનસભા પોડિયમ ખાતે પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આ...
રાજ્યમાં સૌથી વધુ આવક ધરાવતી શામળાજી ચેકપોસ્ટને અંદાજે ૫ કરોડથી વધુના ખર્ચે આધુનિકરણ કરાઇ અને દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ બનાવવામાં...
ડાંગ : આહવાઃ તાઃ ૧૪ઃ ડાંગ જિલ્લાના તાલુકા મથકોના ગ્રામ્ય વિસ્તારમાં વાહન માલિકોના જુના વાહનોના એચએસઆરપી નંબર પ્લેટો લગાવવાની બાકી હોય...
ચેકપોસ્ટ નાબુદીના ઐતિહાસિક નિર્ણયથી વેપાર-ઉધોગોમાં Ease of Doing Business ઉત્તેજન મળશે. વાહન વ્યવહારની ઝડપ વધશે. ઇંધણ અને સમયનો બગાડમાં ઘટાડો...
ભિલોડા: અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે વાહનચાલકો બેફામ રીતે વાહન હંકારી પોતાની અને લોકોની જિંદગી જોખમમાં...
સ્માર્ટસિટી અમદાવાદમાં એર પોલ્યુશનની સમસ્યા ગંભીર બની રહી છે. દિલ્હી માં જ્યારે આ સમસ્યા વકરી રહી હતી તે સમયે અમદાવાદ...
૧પ૦ કેસ નોધાયાઃ સીવીલ અને કેન્ટોન્મેન્ટ હાઉસીંગ વિસ્તારમાં ડેન્ગ્યુ-ચીકનગુનીયાનો આતંક યથાવત (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં વાહકજન્ય રોગચાળાનો કહેર...