Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ગોધરા, ઝાલાવાડી સઇ-સુથાર જ્ઞાતિ દ્વારા સમાજમાં ઉત્તમ કાર્ય કરનાર જ્ઞાતિની વ્યકિતને ઝાલાવાડી રત્નાકર એવાર્ડ આપી સન્માન કરવાનો અને જ્ઞાતિનો સ્નેહ...

(પ્રતિનિધિ) પાલનપુર, પાલનપુર ખાતેના બે પોલીસ સ્ટેશનો જેમાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન માટે જે.કે....

પ્રોજેક્ટ ધ્વારા મેઘરજમાં ૫૦૦ છોડનુ વૃક્ષારોપણ કરાયું (પ્રતિનિધિ) મેઘરજ, અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરના પી.સી.એન હાઈસ્કુલ ખાતે રવિવારના રોજ ગ્લોબલ પ્રીઝર્વેશનના...

ગોધરા,  પંચમહાલ જિલ્લાના ૧૦ દિવ્યાંગોને જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલના હસ્તે દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ સહાયના ચેક અર્પણ કરવામાં...

જીવન જયોત ટ્રસ્‍ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ.શાહ આટ્સ એન્ડ એચ.પી.દેસાઇ કૉમર્સ કોલેજ, અમરોલીમાં તા.૨૯-૦૬-૨૦૧૯ થી ૩૦-૦૬-૨૦૧૯ ના રોજ બે દિવસીય ટીચર્સ...

ગોધરા, શ્રી ઝાલાવાડી સઇ-સુથાર જ્ઞાતિ દ્વારા સમાજમાં ઉત્તમ કાર્ય કરનાર જ્ઞાતિની વ્યકિતને ઝાલાવાડી રત્નાકર એવાર્ડ આપી સન્માન કરવાનો અને જ્ઞાતિનો...

ગાંધીનગર, રોટરી ક્લબ ઓફ ગાંધીનગરનો ૩૪મો શપથવિધિ સમારોહ રવિવારે સેક્ટર-12 ખાતે સી.એમ.પટેલ નર્સિંગ કોલજના ઓડીટોરીયમ હોલ ખાતે યોજાયો જેમાં રોટરીના...

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગમાં  ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પટેલ નિલકુમાર પ્રતિક્ષકુમાર જે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી દ્વારા વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માં લેવાયેલ આઠમાં સેમેસ્ટરની...

વર્લ્ડ પીસ રેલી ગાંધી આશ્રમથી આંબેડકર હાઉસ લંડન પહોંચીને  ૧૫મી ઓગસ્ટે ધ્વજવંદન કરશે મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિના વર્ષની ઉજવણીના...

બસો કરોડની કર ચોરીનો આરોપી ચાર હજારનો પગાર દાર ઝૂંપડપટ્ટીમાં રહેતા ડ્રાઈવરના દસ્તાવેજોના ઉપયોગ થી ભેજબાજે 200 કરોડ ની કર...

રૂ. ૨૦૦ કરોડના ખર્ચથી બનનારી ચાઇલ્ડ એન્ડ મધરકેર હોસ્પિટલમાં  ૨૦૦ પથારી પ્રસુતા માતા અને ૩૦૦ પથારી બાળકો માટે હશે રાજકોટ...

શહેરના મ‌ણિનગર ખાતે આવેલી એલ.જી. હોસ્પિટલમાં મોડી રાતે એક સિક્યો‌િરટી ગાર્ડે દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી પાસે દેશી દારૂની પોટલી મંગાવતાં...

કીમતી જમીનો પરથી કબજા હટશે અને જરૂરિયાતમંદોને મકાન મળશેઃ બિલ્ડરો- ડેવલપર્સને ત્રણથી સાડા ત્રણ એફએસઆઈનો લાભ મળશે ગાંધીનગર : રાજય...

(એજન્સી) અમદાવાદ :શહેરીજનો પાસેથી પ્રોપર્ટી ટેક્ષ સહિત વિવિધ પ્રકારના વેરા વસુલ કરી રહેલા મ્યુનિસિપલ સતાધીશોએ હવે રીવરફ્રન્ટના ઉસ્માનપુરા ગાર્ડનમાં પણ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં રથયાત્રાનો તહેવાર નજીક હોઈ પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. જેને પગલે શંકાસ્પદ...

અમદાવાદ : સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી પાંચ વર્ષમાં રૂ.૧,૩૦૦ કરોડનું ૪ હજાર કિલો સોનું ઘુસાડવાના મામલે બે ફાઈનાન્સરની કસ્ટમના...

મુખ્યમંત્રીશ્રીએ તરણવીરોને ઇનામોથી પ્રોત્સાહિત કર્યા -૩૨ રાજયોના ૧૨૦૦થી વધુ  સ્વિમર્સ-કોચ-મેનેજર્સની સ્પર્ધામાં સહભાગીતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે ૩૬મી ગ્લેનમાર્ક સબ જુનીયર...

૪૫ કરોડના ખર્ચથી બની રહેલા બસ ટર્મિનલની મુલાકાત લઇ ઝીણવટભરી માહિતી મુખ્યપ્રધાન રૂપાણીએ મેળવી અમદાવાદ, રાજકોટ ખાતેના જુના બસ ટર્મિનલ...

અમદાવાદ, ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત ૧૪૨મી રથયાત્રા તા.૪થી જૂલાઇએ શહેરમાં નીકળનાર છે ત્યારે તે પહેલાં ભગવાન જગન્નાથજી મંદિરમાં રથયાત્રા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.