Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ને ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા...

અમદાવાદ: શહેરના રાયપુર ચકલા પાસે કોર્પોરેશનની ટીમ દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરતા સમયે જમીનમાંથી ૪૦૦ વર્ષ જુની મસ્જીદ મળી હતી.(...

વિધવા સહાય યોજનાના 47 લાભાર્થીઓને પાસબુકનું વિતરણ, 1838 અરજીઓનો હકારાત્મક નિકાલ   ગોધરા: રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી કામગીરીમાં ગતિશીલતા, સંવેદનશીલતા,...

સમયને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા લેવાયેલો મહત્વપૂર્ણ નિર્ણય : કોમ્પ્યૂટરનું પ્રાથમિક જ્ઞાન હોવું પણ જરૂરી ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સરકારી...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદ આશ્રમ છેલ્લા કેટલાક દિવસથી ભારે ચર્ચામાં રહયો છે અને લાપત્તા બનેલી નંદિતાનું...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલા એક ચોંકાવનારી ઘટના ઘટી હતી જેમાં દાણીલીમડા વિસ્તારમાં ઘરમાં રહેવાના મુદ્દે પિતા-પુત્ર વચ્ચે...

કેટલાંક શખ્સો ત્યાંથી ઝાડ કાપી જતાં તંત્ર ચોંકી ઉઠયું  અમદાવાદ: શહેરની વિકાસની ગતિ તેજ ઝડપે ચાલી રહી છે. જેનાં પગલે...

કેરેબિયન ટાપુ ખરીદીને યુવા શિષ્યાઓ સાથે શાહી જીવન ગાળવા માટે નિત્યાનંદ નાણાં એકઠા કરવામાં વ્યસ્ત હતો અમદાવાદ,  આશ્રમમાંથી બે યુવતીઓ...

બાળકો મસ્તી કરતા હોવાથી સોટી અડાડયાનો આચાર્યનો સ્વીકારઃ નશામાં વિદ્યાર્થીનીઓને મારી હોવાનો આરોપ અમદાવાદ,  ઇડર તાલુકાના કડીયાદરામાં શનિવારે આચાર્યએ નશો...

અમદાવાદ: વિશ્વ હેરિટેજ વિકને ધ્યાનમાં લઇને આજે વિન્ટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે શહેરમાં વિન્ટેજ કાર રેલી લોકોમાં...

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત ગુજરાતની રાજકીય ગાથા પુસ્તકને લઇને હવે કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી...

‘હરિત સેઝ, સ્વચ્છ સેઝ અને સમૃદ્ધ સેઝ’ના વિચાર સાથે ‘વન કી બાત’ કાર્યક્રમનું આયોજન ગાંધીધામ,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ ‘મન કી બાત’ના...

અમદાવાદ: શહેરના ગ્રામ્ય વિસ્તારના હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમના વિવાદ મામલે બે આરોપી સાધિકાઓની ધરપકડ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી....

અમદાવાદ: મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનવાની સાથે જ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આજે પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. નિતીન પટેલે...

રાજકોટ: રાજકોટમાં પ્રધાનમંત્રી આયુષમાન કાર્ડનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. એક સમાજનાં લોકોએ એક લાલબહાદુર શાસ્ત્રી સ્કુલમાં એક કેમ્પનું આયોજન...

૪૮૫ મીટરની અદ્યતન જેટીના બાંધકામથી નવલખી બંદર- વાર્ષિક કાર્ગો હેન્ડલિંગ કેપેસિટીમાં 12 MMTAનો વધારો થશે ભારત સરકારના સાગરમાલા પ્રોજેકટમાં રૂ....

" વિકસીત ભારતના નિર્માણમા ફિટનેસનો ફાળો અતિ આવશ્યક" - મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ અદાણી ફાઉન્ડેશન આયોજિત મેરેથોન ને...

અમદાવાદ: શહેરમાં અનેક શાળા કોલેજો કે ઊંચા ટાવરો પર ટેલિકોમ કંપની દ્વારા મોબાઇલ ટાવર લગાવવામાં આવે છે. આ ટાવર લગાવ્યા...

ભિલોડા, અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી બેફામ વાહનો હંકારી વારંવાર અકસ્માત સર્જી નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે...

(પ્રતિનિધિ)મોડાસા, અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રણવીસિંહ ડાભીએ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર તમામ ખેડૂતો માટે જાહેર કરેલ આ રાહત...

(પ્રતિનિધિ)ભિલોડા, મેઘરજમાં ટેકાના ભાવે મગફળી વેચવી હોય તો વચેટિયાઓનો 'ટેકો' જરૂરી બન્યો, ખેડૂતો ખુલ્લા બજારે વેચવા મજબૂર બન્યા હોય તેવી...

(પ્રતિનિધિ)ભિલોડા, ભિલોડામાં હાર્દસમા રેસીડેન્ટ વિસ્તારમાં શ્રી ઉમિયાનગર સોસાયટી અને માણેકબા સોસાયટીમાં અલગ-અલગ ઘરોમાં માતાજીના નામની પાવતી બનાવી ફાળો ઉઘરાવવાના બહાને...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.