Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ધો.૧રના ઊંચા પરિણામ બાદ વિવિધ ફેકલ્ટીમાં એડમિશન માટે ધસારો (એજન્સી) અમદાવાદ, ધો.૧ર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉંચા પરિણામ બાદ...

DNA સેમ્પલને બનતી ત્વરાએ ગાંધીનગર પહોંચાડવા  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ ગાંધીનગર, રાજકોટ બનેલી દુર્ઘટના બાદ હાલમાં...

તા.૧૩ જૂન, ૨૦૨૪ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે અમદાવાદ જિલ્લામાં આવેલ ઔધોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ) સરખેજ ખાતે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ,...

ચૂંટણી દરમિયાન દેશભરમાં કબજે કરાયેલા ડ્રગ્સમાં ૩૦ ટકા ગુજરાતમાંથી ઝડપાયુ નવીદિલ્હી, લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂટણીપંચ દ્વારા દેશભરમાં જપ્ત કરાયેલા ડ્રગ્સમાંથી...

નવી સરકાર રચાશે ત્યારે ૪-૫ સનદી અધિકારીઓને કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર લઈ જવામાં આવશે. ગાંધીનગર, ગુજરાત સરકારના સુગમ વહીવટ માટે...

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગ અંગે ઊંડાણપૂર્વકની તપાસ માટે રાજ્ય સરકારે તાકીદે, સીઆઇડી ક્રાઇમના એડીજી સુભાષ ત્રવેદીના અધ્યક્ષ સ્થાને પાંચ...

કોંગ્રેસ પક્ષના નેતાઓએ રાજકોટ ખાતે ગેમ ઝોન દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય...

રાજકોટ, રાજકોટના ભડકે બળેલા ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં અત્યાર સુધીમાં ૩૨ લોકોના મોત થયા છે અને દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી...

(એજન્સી)અમદાવાદ, ગાંધીનગર જીએમઈઆરએસ મેડિકલ  કોલેજમાં (GMERS-Medical-Gandhinagar) વિદ્યાર્થીઓ પાસે વધારાના નાણાં વસૂલવાનો મામલે હોબાળો થયા બાદ આખરે મેડિકલ કોલેજ દ્વારા નિર્ણય...

(એજન્સી)રાજકોટ, ગુજરાતમાં આગને કારણે એનસીઆરબીનો જે ડેટા સામે આવ્યો છે તેમાં ચિંતાજનક અને ચોકાવનારા ખુલાસા થયા છે. રાજ્યમાં છેલ્લા પાંચ...

(એજન્સી)(એજન્સી)રાજકોટ, શહેરના ગેમિંગ ઝોનના આગકાંડમાં અત્યાર સુધીમાં ૩૨ જિંદગીઓ હોમાઇ ગઇ છે. ૩૨ લોકોનાં મોતથી રાજકોટ સહિત આખું ગુજરાત હિબકે...

(એજન્સી)રાજકોટ, રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે લાગેલી આગમાં ૩૩ લોકોના મૃત્યુ પછી આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો હાથ ધરાઈ...

૧૭ વર્ષ બાદ ૪૦ થી વધુ સહાધ્યાયી મિત્રો એકઠા થયા અમદાવાદની ગિરધરનગર માધ્યમિક અને હાઈ સેકન્ડરી સ્કૂલના ૨૦૦૭માં ૧૨મું ધોરણ...

રાષ્ટ્રના નિર્માણ, ઉત્થાન, કલ્યાણ અને સર્વાંગીણ વિકાસ માટે તમારા મતનો અવશ્ય ઉપયોગ કરો : આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ...

ઠંડા પાણીના કુલર રાખેલા છે તે પણ બંધ હાલતમાં, દર્દીઓને બહારથી રૂપિયા ખર્ચીને પાણી લાવવું પડે છે (એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં શારદાબેન...

ભીષણ આગમાં આખો મોલ બળીને ખાકઃ મૃત્યુઆંક વધવાની દહેશત, ૧૦થી વધુ લોકોને બચાવાયાઃ ફાયરબ્રિગેડના જવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના...

શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૮પ રોડ રિસરફેસ કરાયા (એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનો માટે મોટરેબલ રોડ બનાવવાની...

છેલ્લા દસ વર્ષમાં કાંકરિયા રૂ. ૨૩ કરોડ, નવરંગપુરા રૂ.૫૯ કરોડ,  પ્રહલાદનગર ૯૩ કરોડ,  સિંધુભવન ૯૭ કરોડ તેમજ રીવરફ્રન્ટ ખાતે ૫૮...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) સમગ્ર ગુજરાતમાં પ્રવર્તી રહેલી કાળઝાળ ગરમીમાં જનતાને રક્ષણ આપવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખેડા જિલ્લા-...

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરા તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનોની વ્યાપક ગેરરીતીને પગલે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા લાલ...

એવલ વૂડલ ટાઉનશિપમાં રહેતા મહાવીરસિંહ સરવૈયાએ વડોદરાની તુલીપ હોટેલમાં ૧૦૬ નંબરના રૂમમાં રોકાયા હતા. (એજન્સી)વડોદરા, વડોદરામાં અમદાવાદના વેપારીએ આપઘાત કર્યો...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક ટ્યુટોરિયલ માર્કેટના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. ગુરુવારે રાત્રે ૮ વાગ્યા આસપાસ લાગેલી આગ પર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.