Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

રાજકોટઃ સમૂહલગ્ન કાંડનો આરોપી પૈસા ઉઘરાવીને રફુચક્કર થઈ જતા તેના સહિત ચાર લોકો સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ...

ગાંધીનગર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે પાટનગરના મહેમાન બન્યા, ત્યારે વહેલી સવારથી જ ગાંધીનગર શહેર અને જિલ્લાના નાગરિકોમાં તેમને આવકારવાનો...

(પ્રતિનિધિ) વાપી, વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી મનપાના વહીવટદાર શ્રી ભવ્ય વર્મા તથા મનપાના કમિશ્નરશ્રી યોગેશ ચૌધરીના સીધા માર્ગ દર્શન હેઠળ...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ભોલાવ વિસ્તારમાં માંથી ૧૨૦૦ ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે નિકળેલ તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી.યાત્રાની શરૂઆત તુલસીધામ...

ધાડ અને ચોરીના નોંધાયેલા ૯ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લેવાયો (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર...

૮૪ કડવા પાટીદાર સમાજનું અનોખું આયોજન (એજન્સી)પાટણ, ૮૪ કડવા પાટીદાર સમાજે સંયુક્ત કુટુંબમાં રહી પુત્રવધૂઓ સાસુ સસરાનું સન્માન કરે તે...

(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રમાં આજે ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્્યું છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં કોંકણ, પુણે, સતારા, થાણે,...

લોકો સાથે સંવાદ અને આત્મીય અનુભવથી એસ.ટી.ની. સફર અવિસ્મરણીય બનીઃ રાજયપાલ આચાર્ય દેવવ્રત (એજન્સી)અમદાવાદ, રાજયપાલ આચાર્ય દેવવ્રતને આણંદ કૃષિ યુનિવસીટીમાં...

ફૂડ કવોલીટીનો પ્રશ્ન વિધાર્થીઓએ ફગાવ્યો હોવાનો મ્યુનિ. અધિકારીઓનો દાવો (એજન્સી)અમદાવાદ, વી.એસ. હોસ્પિટલમાં દર્દીના કિલનીકલ ટ્રાયલ અને વી.એસ. હોસ્ટેલના રજીસ્ટરમાં એન્ટ્રી...

ભુજમાં ૫૩ હજાર કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ કરતા વડાપ્રધાન (એજન્સી)કચ્છ, વડાપ્રધાન મોદી ૨ દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે...

અમદાવાદ, આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં રહેતા નિલેશ રોહિતે ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ વડોદરામાં એસટી વિભાગમાં બસમાં જીપીએસ લગાવાનું કામ...

અમદાવાદ, પહેલગાંવમાં આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા જવાબ આપી દીધો છે ત્યારે હવે દેશમાંથી ઠેર ઠેર પાકિસ્તાની જાસૂસ ઝડપાઇ...

અમદાવાદ, ગોતામાં રહેતા પતિએ પત્ની અને દીકરીને ઘરમાંથી કાઢી મૂકતા પત્નીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા સહિતના લોકો સામે ફરિયાદ...

અમદાવાદ, અમદાવાદના મેગા ડિમોલેશનમાં ચંડોળા તળાવ ફરતે આવેલા ૧૨ હજાર કરતા વધુ નાના- મોટા મકાનો તોડી પાડવામાં આવ્યા બાદ હવે...

સુરત, સુરતમાં આત્મહત્યાની ઘટનાઓ સતત બનતી રહી છે. વધુ ત્રણ વ્યક્તિએ અકાળે મોતને વ્હાલુ કર્યું હોવાનું નોંધાયું છે. અમરોલીમાં સગીરા...

વડાપ્રધાનશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી વધારતા અંદાજીત રૂ. 672 કરોડના આરોગ્ય પ્રકલ્પોની ભેટ મળશે 27 મેના રોજ ગાંધીનગર સ્થિત...

'ઐશ્વર્યમ્' આશ્રયની સાથોસાથ સુખ, સન્માન, શાંતિ અને સંતોષ પણ આપે એ જ અભ્યર્થના : શ્રી આચાર્ય દેવવ્રતજી 937 દિવસમાં 'ઐશ્વર્યમ્' પરિસરમાં ચ-કક્ષાના 96, ઘ-કક્ષાના 32, ગ-1 કક્ષાના ચાર અને ક-કક્ષાના...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધનની બેઠક યોજાઈ હતી, જેમાં એનડીએના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.