ભારતમાં માત્ર ઉમરેઠ અને કાશી ખાતે યોજાતા ઐતિહાસિક વારાહી માતાજીના હવનના દર્શન નો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાળ જ્ઞાતિના લોકો...
Gujarat
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે વિવિધતામાં એકતા રૂપે નવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવે છે.જ્યાં એક તરફ નવરાત્રી નું...
નમાઝ પઢવા મસ્જિદમાં ગયો હતો.જ્યાં તેનો મોબાઈલ ગુમ થયો હતો. (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોજા ટંકારીયા ગામમાં મસ્જિદમાંથી...
આરોપીઓ દ્વારા ધાર્મિક વિધિઓ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું અને આ...
‘આત્મનિર્ભર ભારત’ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતાં પોસ્ટકાર્ડ લખવાની ઝુંબેશને રાજ્યમાં વ્યાપક જન પ્રતિસાદ રાજ્યભરની સહકારી મંડળીઓએ વડાપ્રધાનશ્રીના...
ભાવી પેઢી ગાંધી વિચાર સમજે સ્વદેશીના માર્ગે આત્મનિર્ભર ભારત બનાવે: ડો. જગદીશ ભાવસાર અમદાવાદ, મહાત્મા ગાંધી વિચાર પ્રસાર કેન્દ્રના ઉપક્રમે...
સપ્તાહ દરમિયાન મુલાકાતીઓને ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન- અરણ્ય ઉદ્યાનમાં નિઃશૂલ્ક પ્રવેશ અપાશે ગુજરાત સહિત ભારતભરમાં પ્રતિ વર્ષ મહાત્મા ગાંધી જયંતી એટલે...
મહોળેલ ગામના શિક્ષિકાના બંધ મકાનમાં થયેલ રૂ.૬.૬૫ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો-મુખ્ય આરોપી ઝડપાયો, રૂ.૧.૬૦ લાખ રોકડા અને હથિયાર કબ્જે (પ્રતિનિધિ)...
૩૦૦ બેડના વિભાગનું ફર્નિચર વેચવામાં આવશે (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ શહેરની શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને હવે લગભગ નામશેષ કરવામાં આવી છે....
(અમદાવાદ) નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આસો સુદ આઠમ (અષ્ટમી) ના શુભ દિવસે અમદાવાદના પ્રસિદ્ધ માતૃ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા...
અમદાવાદ-સુરતના ૮ અગ્રણી ગરબા આયોજકોને ત્યાં GST વિભાગના દરોડાથી ફફડાટ (એજન્સી) અમદાવાદ, નવરાત્રિના પાવન પર્વ વચ્ચે ગુજરાતના બે મહાનગરો - અમદાવાદ...
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક મોટો ફેરફાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ખાનગી ટ્યુશન...
દશેરા પહેલા ગુજરાતના મંત્રી મંડળમાં ફેરફારની શક્યતા ગાંધીનગર, થોડા સમય પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલને દિલ્હીથી તેડું આવ્યું અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર...
અમદાવાદમાં શહેર અને જિલ્લામાં ‘યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬’ યોજાશે રમત ગમત યુવાઅને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની...
(પ્રતિનિધિ) નડિયાદ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિથી દેશમાં સહકાર ક્ષેત્રે એક નવી ઉર્જાનો સંચાર થયો છે. સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે દેશના...
અમદાવાદ, પત્ની અને બે સગીર સંતાનોને મહિને ૭૫ હજારનું ભરણ પોષણ ૫૪ મહિના સુધી નહીં ચૂકવનારા પતિને ૫૪૦ દિવસ જેલની...
અમદાવાદ, વટવા કેનાલ પાસે થોડા દિવસ પહેલાં અકસ્માત સર્જાયો હતો. જેમાં વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માત કરનાર આઇસર ચાલકની...
સુરત, સુરતના ઊનમાં કરિયાણાના વેપારીના પુત્રનું અપહરણ કરી લાશના ટુકડા કર્યા બાદ થેલામાં ભરી ફેકી દેવાના કેસમાં કોર્ટે આરોપીને કસૂરવાર...
ભાવનગર, બોટાદ જિલ્લાના પાળીયાદથી સાકરડી ગામના માર્ગ પર એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ...
રાજકોટ, રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ચાર દિવસ પહેલા જ મધ્યપ્રદેશથી પોતાના દાદાના ઘરે...
GSFC, GSPL, GMDC સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા ગુજરાતના જાહેર ક્ષેત્રના સાહસો (PSUs), જેમને ‘ગુજરાતના રત્નો’ તરીકે ઓળખવામાં આવે છે, તેમણે નાણાકીય...
અમદાવાદમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી વિદ્યામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રોત્સાહક ઉપસ્થિતિ *મહાન વ્યક્તિઓ કોઈ નિશ્ચિત...
અમદાવાદ, ભારત સરકારના પ્રધાનમંત્રી પોષણ અભિયાન હેઠળ ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે,...
રાજ્યપાલે લાઠીના પ્રતાપગઢ ગામે રાત્રિ રોકાણ બાદ વહેલી સવારે ગ્રામજનો સાથે સહજ સંવાદ પણ સાધ્યો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી...
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લાઠી ખાતેના સંતોકબા મેડિકલ સેન્ટરની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું* રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી...

