Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

જુનાગઢ, ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં જુનાગઢની માઠી દશા બેઠી છે. જુનાગઢના અનેક તાલુકામાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આખું...

રાજ્યના ૪ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ: ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૧.૬૨ ટકા : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૯.૦૪...

પલ્પ કંપનીની જગ્યાએ અન્ય કંપનીમાં રોકાણ કરાવ્યું હતું મહેસાણા, વિસનગરની વિવેકનગર સોસાયટીમાં નવ વર્ષ અગાઉ પડોશમાં રહેતા શખ્સે ૬ વર્ષે...

મહેસાણા, મહેસાણા તાલુકાની મીઠાથી જાેટાણા તરફ જવાના માર્ગે હરસિદ્ધવાડી વિસ્તારમાં આઈટીઆઈ નજીક રોડ પરથી બુધવારે આશરે ૩પ વર્ષની ઉમરના અજાણ્યા...

(માહિતી બ્યુરો, પાટણ), મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાહેંધરી યોજના અંતર્ગત સરવા ગામમાં આવેલ અમૃત સરોવર પાસે જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયનના...

સંતરામપુર, મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા બંધમાં પાણીની આવક માત્ર દસ હજાર કયુસેક જાેવા મળે છે. મહીસાગર જિલ્લાની જીવાદોરી સમાન કડાણા...

ડિગ્રી ન હોવા છતાં દર્દીઓનાં દાંતની સારવાર કરતો હતો વડોદરા, વડોદરામાં વડસર બ્રીજ પાસે શીવ શકિત ડેન્ટલ કિલનીક ચલાવતો ડીગ્રી...

જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પગલાં ભરાતા શિક્ષકોમાં ફફડાટ ડાકોર, સરકારી શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર કર્મચારી ટયુશન કલાસીસ ચલાવી કે...

(પ્રતિનિધી) ભરૂચ, હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક દરમ્યાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા ભરૂચ જીલ્લામાં...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નાપા ગામ ના જાગૃત યુવાઓ ના સંગઠન ખિદમત ગ્રુપ દ્વારા ઐતિહાસિક રક્તદાન સીબીર યોજી સાર્થક કરવામાં...

સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં લોકોની વહારે આવ્યું  સોમનાથ, ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ધોધમાર વરસાદથી સાવર્ત્રિક...

દહેજ SEZ દ્વારા પખાજણ ખાતે રખાયેલ પર્યાવરણીય લોક સુનાવણીના બહિષ્કારની ચીમકી (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ નજીક આવેલ અંભેલ...

ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં ૯ લોકોના મોત મોડી રાત્રે અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર મહિન્દ્રા થાર અને ડમ્પર વચ્ચે...

વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (OPOP) અને ગુજરાત સરકાર દ્વારા સ્વદેશી ઉત્કૃષ્ટતાનું પ્રદર્શન-વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) પ્રોગ્રામ ગુજરાતની અનન્ય હસ્તકલાને...

ગઇ કાલે રાત્રે ઇસ્કોન માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર  દિવંગત આત્માઓ પ્રત્યે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ સંવેદના વ્યક્ત કરી...

ટ્રેક્ટર ખરીદી માટે ૫૨,૫૧૬ ખેડૂતોને રૂ.૩૧૫ કરોડ અને ખેત ઓજારોની ખરીદી માટે ૩૨,૪૯૪ ખેડૂતોને રૂ.૨૪૯ કરોડની સહાય: કૃષિ મંત્રી શ્રી...

૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ અરજી કરી શકશે-ઇચ્છુક ઉમેદવારે તા. ૧૪ ઓગષ્ટ, ૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે યુવક...

ધોરણ ૯ થી ૧૨માં શિષ્યવૃત્તિ અંગેની યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૩ માટે  તા.૧૦ ઓગષ્ટ સુધી  NTA Portal પર અરજી કરવાની રહેશે  NTA...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.