મૈનપુરી, ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં ગઇકાલે મોડી રાતે બે હત્યાઓથી સનસનાટી મચી ગઇ હતી પિતાએ બંન્ને પુત્રીઓને મોતના ઘાટ ઉતારી દીધી અને...
National
મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત પણ નીપજ્યું છે. ત્યારે રાજ્યમાં સ્થિતિ...
મુંબઇ, જો તમે વોડાફોન-આઈડિયાના ગ્રાહક છો તો તમારા માટે બહુ જ ખરાબ સમાચાર છે. કંપની બંધ થવાની શક્યતા વ્યક્ત કરાઈ...
નવી દિલ્હી : ચીનમાંથી ફેલાયેલી જીવલેણ બીમારીની અસર હવે ધીમે ધીમે ભારતમાં દેખાવા લાગી છે. ભારતમાં કોરોના વાયરસના કારણે ચોથું...
નવી દિલ્હી, ભારતમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસ વચ્ચે એક સારો સંકેત એ મળ્યો છે કે, ભારતમાં સામૂહિક સ્તરે...
બેઝિંગ: દુનિયાના ૧૭૬થી વધુ દેશોમાં કાળો કેર વર્તાવી રહેલા જીવલેણ કોરોના વાયરસના કારણે હજુ સુધી ૮૯૬૯ લોકોના મોત થઇ ચુક્યા...
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. વધુ કેટલાક કેસો સપાટી પર આવતા હવે કેસોની...
લખનૌ: કોરોના વાયરસની દહેશત વચ્ચે દરરોજ મજુરી કરીને આજીવિકા ચલાવનાર લોકોને કોઇ અસર ન થાય તેની ખાતરી કરવાના હેતુસર ઉત્તરપ્રદેશની...
નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસની દહેશતને લીધે ધાર્મિક સ્થળોને સાવચેતી રૂપે બંધ કરવામાં આવી રહ્યા છે. કોરોનાની દહેશતને ધ્યાનમાં લઈને...
“નિયમિત ધોરણે ક્વૉરેન્ટાઇન સુવિધાઓની મુલાકાત લઇને સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને દેખરેખ રાખવા માટે ખાસ ટીમોની નિયુક્તી” નવી દિલ્હી, કેન્દ્રીય આરોગ્ય...
ચીનમાં કોરોના કેસની સંખ્યામાં ખુબ ઝડપથી ઘટાડો થયો: દુનિયાના દેશોમાં કોરોનાથી મોતનો આંકડો વધીને ૭૯૮૮: વિશ્વમાં કેસોની સંખ્યા ૧૯૮૫૮૮ બેઝિંગ,...
દેહરાદૂન, ઉત્તરાખંડની ત્રિવેન્દ્ર રાવત સરકારે પોતાના શાસનકાળના ત્રણ વર્ષ પૂરા થવા પર એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે સરકારી...
અજમેર, રાજસ્થાનનાં અજમેર જિલ્લાનાં રૂપનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે સવારે ૩ વાગ્યે એક દુખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો. જયપુરથી આવતી...
નવી દિલ્હી, કોરોના વાયરસના કારણે અર્થતંત્રને વાગેલા ઝાટકાની અસર હવે અલગ અલગ સેક્ટરમાં નોકરીઓ પર પણ પડી રહી છે. આગામી...
હૈદરાબાદ, તેલંગણા વિધાનસભાએ સોમવારે નાગરિકતા સંશોધિત કાયદો (સીએએ), એનપીઆર અને એનઆરસી વિરુદ્ધ એક પ્રસ્તાવ પાસ કર્યો છે. વિધાનસભાએ પ્રસ્તાવમાં કેન્દ્રને...
મુંબઇ: ભારતમાં કોરોના વાયરસનુ સંકટ દિનપ્રતિનિ વધુને વધુ ઘેરુ બની રહ્યુ છે. નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે....
મુંબઇ, શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું છે. મંગળવારે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૮૧૧ પોઇન્ટ ઘટીને નીચી સપાટીએ બંધ રહ્યો હતો....
નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના પરિણામ સ્વરુપે રેલવે દ્વારા પણ સાવચેતીરુપે ૨૩ ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ ૨૩...
નવી દિલ્હી, આગામી બે સપ્તાહ સુધી બેંક સતત ત્રણ દિવસ સુધી બંધ રહેનાર છે જેથી બેંક સાથે જાડાયેલી કામગીરીને પૂર્ણ...
કલમ ૩૭૦ની નાબૂદી બાદ ૭૯ આતંકવાદી ઘટના બની નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદથી રાજ્યમાં ૭૯ આતંકવાદી ઘટનાઓ...
એસ્સેલ ગ્રુપ પ્રમોટર સુભાષચંદ્રા, અન્યોની મુશ્કેલી વધી નવી દિલ્હી, મુશ્કેલીમા ઘેરાયેલા યસ બેંકના પ્રમોટર રાણા કપૂર અને અન્યોની સામે મની...
અયોધ્યા, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની ચાર એપ્રિલે બેઠક મળવાની છે. દરમિયાન ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે...
નવીદિલ્હી, વૈશ્વિક સ્વતંત્રતાના પક્ષકાર રહેલા જસ્ટિસ ગોગોઈને સુપ્રીમ કોર્ટમાં અંદાજે ૭ વર્ષ સુધી સેવા આપી છે. જેમાં મુખ્ય ન્યાયાધીશ ૧...
નવીદિલ્હી, કોરોના વાયરસના સંક્રમણથી ફેલાયેલી મહામારીના કારણે દુનિયાભરની મોટાભાગની વિમાનન કંપનીઓ મેના અંત સુધી દિવાળું ફુંકી શકે છે.વિમાનન કંપનીઓના વિશ્વૈક...
નવીદિલ્હી, ભારતીય નૌસેનામાં સેવારત મહિલા અધિકારીઓ માટે કાયમી કમિશન બનાવવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય જસ્ટિસ ડી વાઇ ચંદ્રચૂડ અને...
