Western Times News

Gujarati News

National

મુંબઈ,  એનસીપીના નેતા પ્રફુલ પટેલે ઇડીના અધિકારીઓ દ્વારા પુછપરછ દરમિયાન કહ્યું હતું કે, ઇકબાલ મેમણ અને ઇકબાલ મિરચી એક જ...

લખનૌ સ્થિત હોટલ ખાલસાથી ચીજા જપ્ત કરાઈઃ કમલેશ તિવારીના પરિવારના સભ્યોની આદિત્યનાથ સાથે ચર્ચા લખનૌ,  હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડમાં...

નવીદિલ્હી: જમ્મુ કાશ્મીરના તંગધાર સેક્ટરમાં પાકિસ્તાનના ગોળીબાર બાદ ભારતીય સેનાની જવાબી કાર્યવાહીને ધ્યાનમાં લઇને સંરક્ષણ મંત્રાલય પર એલર્ટ પર છે....

નવી દિલ્હી, ખેડૂતોને પાકના નુક્શાનનું વળતર ચૂકવવા મોદી સરકારે તૈયારી શરૂ કરી છે પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના હેઠળ પાકના નુકસાનની...

નવી દિલ્હી, રિલાયન્સ જિયોએ ટ્રાઈની આઇયુસી (ઇન્ટરકનેક્શન યુઝર ચાર્જ)ની સમીક્ષાને ગરીબવિરોધી અને આ સમીક્ષા પ્રધાનમંત્રીનાં ડિજિટલ ઇન્ડિયાનાં વિઝનની વિરોધી ગણાવી...

નવીદિલ્હી, ગુજરાત કેડરના ૧૯૮૫ના બેચના આઇપીએસ અધિકારી એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ના ડિરેક્ટર ઓફ જનરલ તરીકે નિમણૂક કરવામાં...

મુંબઈ, એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ઈડી) એ દિવાન હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશન લિમિટેડ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓના ૧૨ સ્થળો પર શનિવારે દરોડા...

ચંડીગઢ, હરિયાણાની જાણીતી ડાંસર અને ભાજપની નેતા સપના ચૌધરીના એક નિર્ણયથી પાર્ટીના નેતાઓ જ લાલઘુમ છે. સપના ચૌધરીએ હરિયાણા વિધાનસભાની...

લખનૌ, યોગી આદિત્યનાથ સરકારે ઉત્તરપ્રદેશ રાજ્યની કાલેજ અને યુનિવર્સિટીમાં મોબાઈલ પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉત્તર પ્રદેશની ઉચ્ચ શિક્ષણ વિભાગે કાલેજમાં...

લખનઉ, હિંદુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભય ઉભો કરવાનું કાર્ય ગણાવ્યું હતું. સાથે...

બેંગ્લોર,  કર્ણાટક સરકારમાં ગૃહમંત્રી બાસવરાજ બોમ્મઇએ આજે કહ્યું હતું કે, એનઆઈએના કહેવા મુજબ બેંગ્લોર અને મૈસુર ખતરનાક આતંકવાદી સંગઠન જમાત...

મુંબઇ, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી ઇકબાલ મિરચીની સાથે કહેવાતી જમીન સોદાબાજીના મામલે ફસાયેલા એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ આજે...

નવી દિલ્હી, રામ જન્મભૂમિ વિવાદની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન રામ જન્મભૂમિનો નકશો ફાડનારા મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન સામે આખરે...

નવીદિલ્હી, કેન્દ્રિય ગૃહ મંત્રાલયે નિર્દેશ જાહેર કર્યો છે કે તમામ સુરક્ષા દળોની ઓફિસમાં હવે સરદાર પટેલની તસવીર ફરજિયાત રીતે લગાવવી...

મુંબઈ, સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાંવટી હોસ્પિટલમાં ભરતી કરાયા છે. હોસ્પિટલની બહાર ઊભેલી પોલીસનું કહેવું છે કે તેમને રૂટીન...

લખનૌ,યૂપીની રાજધાની લખનૌમાં હિંદુ સમાજ પાર્ટીનાં અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા કરવામાં આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. કમલેશ તિવારીની તેમની...

મુંબઈ, માર્કેટ કૅપના હિસાબથી આરઆઇએલ એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.