Western Times News

Gujarati News

National

શ્રીનગર: આતંકવાદી કનેક્શનને લઇને વિવાદોના ઘેરામાં આવેલા દેવેન્દરસિંહ પાસે આતંકવાદી નેટવર્કના સંદર્ભમાં અનેક માહિતી રહેલી છે. તેમની હવે આકરી પુછપરછ...

જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં સાત દિવસ માટે ઈન્ટરનેટ શરૂ કરાયું શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના પાંચ જિલ્લામાં ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવાને...

૩૦૦૦૦ એટીએમને તરત જ ઇન્ટરઓપરેબલ ડિપોઝિટ મશીનમાં ફેરવી દેવાશે: ઇ-કોમર્સ કંપનીઓને વધુ ફાયદો નવીદિલ્હી, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ મારફતે એકથી બીજી...

નવીદિલ્હી, દિલ્હી પોલીસના સૂત્રોનું માનીએ તો આગામી દિવસોમાં ૨૬ જાન્યુઆરી પહેલાં દેશનો માહોલ બગાડવા માટે છમાંથી આતંકવાદીઓમાંથી ૨ ફરાર થયેલા...

પઠાનકોટ, લોકસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ગુરદાસપુર બેઠક પરથી મોટી જીત મેળવીને સંસદ પહોંચેલા સન્ની દેઓલ ‘ગુમ’ થયા હોવાનું સામે...

વારાણસી, વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદીરમાં દર્શન કરવા માટે હવે ડ્રેસ કોડ લાગુ કરી દેવામાં આવ્યો છે. હવે દર્શન કરવા માટે...

અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી, ફુગાવાના આંકડા, અન્ય માઈક્રો ડેટા તથા અન્ય શ્રેણીબદ્ધ પરિબળની ખાસ ભૂમિકા રહેશે ઃ તમામની નજર...

મહારાષ્ટ્રમાં ભાજપ ફરીવખત સત્તામાં આવશે- નારાયણ રાણે  ઉદ્ધવ ઠાકેર ઉપર રાણેના ખેડુતો મુદે આકરા પ્રહારો થાણે,  મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ...

મુંબઈ,  અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલીના પરિણામ સ્વરૂપે ઈરાક જતા પ્રવાસીઓ પણ જારદાર રીતે પ્રભાવિત થયા છે. સુરક્ષાના કારણો આપીને...

કોલકતા: નાગરિકતા સુધારા કાનુનને લઈને પશ્વિમ બંગાળમાં ચાલી રહેલા ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકતામાં બેલુર મઠથી પોતાના...

કોલકતા: નાગરિકતા સુધારા કાનુન અને નેશનલ રજિસ્ટાર ઓફ સિટીજન (એનઆરસી)ને લઈને પશ્વિમ બંગાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર...

તિરૂવનંતપુરમ્ , સુપ્રિમ કોર્ટના આદેશ બાદ આજે કેરળમાં કોચ્ચિના મરદુ નગરપાલિકામાં બનેલી ચાર ગેરકાયદે ઈમારતને ધરાશાયી કરવાના આદેશને લાગુ કરવામાં...

ઇસ્લામાબાદ, બલૂચિસ્તાનના ક્વેટા શહેરમાં શુક્રવારે સાંજે એક મસ્જિદની અંદર વિસ્ફોટ થયો છે. જેમાં ૧૫ લોકોના મોત થયાના સમાચાર છે.  પાકિસ્તાનના...

નવીદિલ્હી, ઓમાનના સુલતાન કબુસ બિન સૈદનું શુક્રવારે સાંજે અવસાન થયું હતું. સ્થાનિક મીડિયાએ શનિવારે તેની પુષ્ટિ કરી છે. જોકે, ઓમાનના...

નવીદિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કેમ્પસમાં થયેલી હિંસાના મામલામાં દિલ્હી પોલીસે આજે હજુ સુધી પોતાના હાથમાં લાગેલા પુરાવા અંગે મહત્વપૂર્ણ માહિતી...

નવીદિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ ગુરુવારે સરકારને જેએનયુ હિંસા કેસમાં વીસી જગદેશ કુમારને હટાવવા કહ્યું હતું. ભૂતપૂર્વ વડા...

શ્રીનગર, ફ્રાન્સના પાટનગર પેરિસમાં આવેલા જગપ્રસિદ્ધ એફિલ ટાવર કરતાંય ઊંચો એક પુલ ભારતીય રેલવે જમ્મુ કશ્મીરમાં બાંધી રહી હતી. ભારતીય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.