(એજન્સી)નવી દિલ્હી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘની અસ્થિઓને રવિવારે યમુના નદીમાં શીખ વિધિ સાથે વિસર્જિત કરવામાં આવી હતી. દિલ્હીના નિગમ બોધ...
National
ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યુંઃ પંજાબ સંપૂર્ણ બંધ ચંડીગઢ, હરિયાણા-પંજાબની શંભુ અને ખનૌરી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં સોમવારે ખેડૂતોએ...
નવી દિલ્હી, ઉત્તર ભારતના પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં કાતિલ ઠંડી પડી રહી છે. તાપમાનનો પારો નીચે આવી...
નવી દિલ્હી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘની અસ્થિઓને રવિવારે યમુના નદીમાં શીખ વિધિ સાથે વિસર્જિત કરવામાં આવી હતી. દિલ્હીના નિગમ બોધ...
ચંડીગઢ, પંજાબ-હરિયાણાની ખનૌરી બોર્ડર પર ૩૪ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલની તબિયત લથડી રહી છે...
પ્રયાગરાજ, નવા વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાઇ રહેલાં મહાકુંભના મેળામાં ચોવીસ કલાક સુરક્ષા પૂરી પાડવા અને સમગ્ર પ્રસંગની પ્રત્યેક...
મહાકુંભ મેળાના અવસર પર પશ્ચિમ રેલવે ચાલાવશે 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા મહાકુંભ મેળા-2025 ના દરમિયાન મુસાફરોના વધારાના...
જયપુર, આવકવેરા વિભાગે જયપુરમાં ટેન્ટ ટ્રેડર્સ અને ઇવેન્ટ કંપનીઓ સાથે સંકળાયેલા બિઝનેસમેન પર દરોડા પાડીને રૂ. ૯.૬૫ કરોડની વસૂલાત કરી...
હિમવર્ષાના પગલે શ્રીનગર-જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે. (એજન્સી)જમ્મુ, કાશ્મીરમાં સિઝનની સૌથી કાતિલ હિમવર્ષના પગલે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું...
(એજન્સી)નવી દિલ્હી, જો તમે કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતાં હોવ તો, નવા વર્ષમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈપીએફઓ...
મન કી બાતના ૧૧૭ એપિસોડમાં બોલ્યા વડાપ્રધાન મોદી (એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના ૧૧૭મા એપિસોડમાં કહ્યું...
નવી દિલ્હી, ભારતની ન્યાય પ્રણાલીને વિશ્વમાં ખૂબ મોટી અને ખૂબ જ જટિલ માનવામાં આવે છે. ભારતની અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા...
નવી દિલ્હી, ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે ૯૨ વર્ષની વયે નિધન થયું હતું. દિલ્હી એઇમ્સમાં તેમણે...
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રાત્રે ૯.૦૬ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે...
મુંબઈ, હોમિયોપેથીની પ્રેક્ટિસ કરતા ડોક્ટરો માટે એક સારા સમાચાર છે. હવે તેઓ દર્દીઓને એલોપેથિક દવાઓ લખી આપી શકશે. હોમિયોપેથી ડૉક્ટરને...
નવી દિલ્હી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ માટે અલગ સ્મારક બનાવવાના...
નવી દિલ્હી, પૂર્વ પીએમ મનમોહન સિંહનું સ્મારક બનવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર આ માટે સંમત થઈ ગઈ છે. ગૃહમંત્રી...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં શનિવારે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ...
ઘરગથ્થુ વપરાશ ખર્ચનો સર્વેઃ 2023-24 2022-23ના સ્તરથી 2023-24માં શહેરી-ગ્રામીણ અંતર વધુ ઘટતું હોવાથી ગ્રામીણ વપરાશમાં સતત ગતિ ચાલુ રહેશે Ahmedabad, ...
Ahmedabad, નાણાં મંત્રાલયનાં ખર્ચ વિભાગ (ડીઓઇ)એ નવીન નાણાકીય વ્યવસ્થાપન અને નીતિગત સુધારાઓ મારફતે રાજકોષીય શાસન અને જાહેર કલ્યાણને સતત આગળ...
ગુજરાતથી હરિદ્વાર ફરવા ગયેલા પરિવાર સાથે કરુણ ઘટના બની (એજન્સી)હરિદ્વાર, ઉત્તરાખંડના હરિદ્વારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ગુજરાતના એક પરિવારના...
મનમોહન સિંહને મોદી-રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી (એજન્સી) નવી દિલ્હી, પૂર્વ વડાપ્રધાન મનમોહન...
૨૯ ડિસેમ્બરે દિલ્હીમાં મોટી રેલી કરશે વડાપ્રધાન મોદી નવી દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચૂંટણી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. આગામી...
ન્યાયાધીશે કહ્યું કે ડિફોલ્ટની સ્થિતિમાં, તપાસ અધિકારી આદેશનું પાલન કરવાના હેતુસર કાયદા મુજબ આરોપીની ધરપકડ કરવા માટે સ્વતંત્ર હશે મુંબઈ,...
ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ કહ્યું છે કે વિભાગ આ અંગે હિત ધારકો સાથે પરામર્શ માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું...