Western Times News

Gujarati News

National

સુનિતા વિલિયમ્સે પિતાને યાદ કર્યા ભારતીય મૂળના અમેરિકન અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરીક્ષથી પરત આવ્યા બાદ પહેલી વાર પત્રકાર પરિષદ યોજી...

મુંબઈની જે.જે. હોસ્પિટલના મેડિકલ બોર્ડે ભ્રૂણમાં રહેલી ખામીઓને પગલે ગર્ભપાતની મંજૂરી આપી હતી બાળકને જન્મ આપવાનો, શારીરિક સ્વતંત્રતાનો મહિલાને હકઃ...

સંજય રાઉતના દાવાને ખોટો ગણાવ્યો પિતા જીવિત હોય ત્યારે ઉત્તરાધિકારીની ચર્ચા કરવી એ મુઘલ સંસ્કૃતિ છે: ફડણવીસ નાગપુર, મહારાષ્ટ્રમાં છેલ્લા...

પોલીસની સૂચના અવગણવાને લઈને ફરિયાદ દાખલ પોલીસ સૂત્રોના કહેવા મુજબ, આ ઘટના શનિવારે રાત્રે ૯ઃ૩૦ કલાકે મન્નુથી બાયપાસ જંક્શન પર...

વંદે ભારત સાથે આ રૂટ પર મુસાફરી હવે સરળ બનશે. USBRL પ્રોજેક્ટ પછી, ઘણા વર્ષોની રાહનો અંત આવશે. જમ્મુ અને શ્રીનગર વચ્ચે...

ઔરંગાબાદમાં ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગનો અંત લાવવા હાકલ કરી હતી. (એજન્સી)પટણા, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના વડા રામદાસ આઠવલેએ કહ્યું...

(એજન્સી)મેરઠ, મેરઠમાં પતિ સૌરભની હત્યાના કેસમાં જેલમાં રહેલા પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલને મુખ્ય જેલમાં ખસેડવામાં આવ્યા છે....

(એજન્સી)બેંગ્લુરૂ, કર્ણાટકમાં તાજેતરમાં ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલા બળવાખોર ધારાસભ્ય બસનાગૌડા પાટિલ યત્નાલે અલગ પાર્ટી બનાવવાના સંકેત આપ્યા છે. રવિવારે, તેમણે...

રેપ કેસમાં ડાયરેક્ટર સનોજ મિશ્રાની ધરપકડ (એજન્સી)નવી દિલ્હી, પ્રયાગરાજ મહાકુંભ મેળામાં માળા વેચનારી વાઈરલ ગર્લ મોનાલીસાને ફિલ્મમાં કામ આપવાની આૅફર...

દેશના ૧૬૧ જળાશયોમાં ૪૨% પાણી  (એજન્સી)નવી દિલ્હી, દેશમાં ધગધતી ગરમી શરૂ થઈ નથી, તે પહેલા દેશના જળાશયોમાં પાણીની સંગ્રહ અંગે...

જજ પર વર્ષ ૨૦૦૮માં લાંચ માંગવાના આરોપ મુકાયા હતા આ મામલામાં લગભગ ૮૯ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા, ૧૨ સાક્ષીઓને...

ગૃહમંત્રીએ લાલુ પ્રસાદ અને રાબડીદેવીના વિવાદો પર ફોકસ કર્યું બે દિવસના બિહાર પ્રવાસ દરમિયાન અમિત શાહે રાજ્યના પાટનગર પટણા ખાતે...

નક્સલવાદીઓ આંદોલન છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાય તે માટે સરકારની નીતિ મુજબ તેમનું પુનર્વસન કરવામાં આવશે PM મોદીની છત્તીસગઢ મુલાકાત પહેલાં...

કંપનીએ દંડના આદેશને ખોટો ગણાવ્યો આવકવેરા વિભાગે ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશનને આ અંગેની નોટિસ આપી હતી નવી દિલ્હી,આવકવેરા વિભાગે...

કેન્દ્ર સરકારે મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી ગૃહ મંત્રાલયે નાગાલેન્ડના દીમાપુર, નિઉલેન્ડ, ચુમૌકેદિમા, મોન, કિફિર, નોકલાક, ફેક અને...

ભારતના પ્રથમ દરિયાઈ પુલ પંબન બ્રિજનું બાંધકામ 1911 માં શરૂ થયું હતું અને 1914 માં તેને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં...

અમદાવાદ, પંબન બ્રિજ અને રામેશ્વરમ ખાતે,રેલ્વે,કોસ્ટ ગાર્ડ, રાજ્ય વહીવટીતંત્ર અને પોલીસના અધિકારીઓએ 29 માર્ચ 2025 ના રોજ નવા પંબન બ્રિજના ઉદઘાટનનું રિહર્સલ કર્યું. કોસ્ટ ગાર્ડ...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે પેસિવ અથવા નોન-સેમિકન્ડક્ટર ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્‌સ માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ શરૂ કરવાની શુક્રવારે મંજૂરી આપી છે....

દેશના ૨૨ ટકા સુપર રિચ નાગરિકો વિદેશમાં સ્થાયી થવાની વેતરણમાં નવીદિલ્હી,  ભારત કરતા વધારે સારા જીવનધોરણ અને બિઝનેસ માટે અનુકૂળ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.