Western Times News

Gujarati News

National

મંદિરનું ‘આ નાનકડું મોડલ’ ચાર ઈંચ લાંબુ, બે ઈંચ પહોળું અને પાંચ ઈંચ ઉંચાઈ ધરાવે છે અને તેની કીંમત પ્રતિ...

મથુરા ઈદગાહ મસ્જિદના સરવે પર સુપ્રીમ કોર્ટનો સ્ટે (એજન્સી)નવી દિલ્હી, મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટો...

અસુવિધા ટાળવા એરપોર્ટ પર વોર રૂમ બનાવાશે (એજન્સી)નવી દિલ્હી, ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે નજીકના ભવિષ્યમાં મુસાફરોની મુશ્કેલ પરિસ્થિતિને ઓછી...

ડીપફેક સામે સપ્તાહમાં નવા નિયમો બનશે-સચિનનો વીડિયો વાયરલ થતાં જ કેન્દ્ર સરકારની જાહેરાત નવી દિલ્હી, ડીપફેકને લઈને સરકાર નવા નિયમો...

લખનૌ, ભગવાન શ્રીરામ ૨૨મીએ અયોધ્યામાં તેમના નવા મંદિરમાં બિરાજમાન થશે. આવી સ્થિતિમાં દરેક જગ્યાએ રામ મંદિરની ચર્ચા છે. આ દરમિયાન,...

માલ્યા-મોદી-ભંડેરી મુશ્કેલીમાં: ભારત પરત લાવવા ખાસ ટીમ બ્રિટન જશે નવી દિલ્હી: ભારતમાં આર્થિક સહિતના અપરાધ કરીને બ્રિટન નાસી છુટેલા વિજય...

વર્ષ 2023માં ઈવીને લગતી પૂછપરછમાં 5 ગણો વધારો થયો, સીએનજીમાં વેચાણ 2.6 ગણું વધ્યું-કાર્સ24 દ્વારા પ્રસ્તુત ડેટા ‘માઈલેજ રિપોર્ટ’ સમગ્ર ભારતીય...

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ-કર્ણાટકના અરુણ યોગીરાજ દ્વારા બનાવેલી પ્રતિમા 18મી જાન્યુઆરીએ ગર્ભગૃહમાં સ્થાપિત થશે વારાણસીના મહંત લક્ષ્મીકાંત દીક્ષિત...

નવી દિલ્હી, રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ન્યાય યાત્રા મણિપુરથી શરુ થઈ ગઈ છે. તેના માટે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાય...

શ્રીનગર, સેનાના એક ટોચના કમાન્ડરે કહ્યું કે, ઉત્તરીય સરહદ પર સ્થિતિ સ્થિર છે પરંતુ ‘સામાન્ય નથી’. તેમણે લદ્દાખ ક્ષેત્રમાં વાસ્તવિક...

નવી દિલ્હી, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝૂએ ફરી એક વાર તેવર બતાવ્યા છે. મુઈઝ્ઝૂ સરકારે માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવવા માટે ૧૫...

નવી દિલ્હી, મિલિંદ દેવરાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભારત જોડો ન્યાય યાત્રા પહેલા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસ માટે...

અર્ધ લશ્કરી દળોની કંપનીઓ સહિત લગભગ 5,000 કર્મચારીઓને તૈનાત કર્યા પછી સમગ્ર મેળા કેમ્પસ એક કિલ્લામાં ફેરવાઈ ગયું છે અને...

ચેન્નાઈ, જાન્યુઆરી 15 (આઈએએનએસ) દેશના ઉત્તરમાં મકરસંક્રાંતિની ઉજવણી સાથે તમિલનાડુ તેના સૌથી મોટા તહેવાર પોંગલની ઉજવણી કરે છે, મદુરાઈમાં જલ્લીકટ્ટુ...

વારાણસી, 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયા બાદ તરત જ વારાણસીમાં ભગવાન વિશ્વનાથ અને મધ્યપ્રદેશમાં મહાકાલના દરબારમાંથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.