"ભારતમાં પ્રયાગરાજ કુંભ દરમિયાન 114 વર્ષ પહેલા શરૂ થઈ હતી દુનિયાની પ્રથમ હવાઈ ડાક સેવા": પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ...
National
Ahmedabad મહાકુંભ 2025ની ભવ્યતા વચ્ચે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ) શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સેવા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમનું સમર્પણ અને દેશભક્તિ...
Ahmedabad, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ આવકવેરા બિલ 2025ને આવકાર આપ્યો છે, અને તેને ભારતમાં કરવેરા માળખાના આધુનિકીકરણમાં એક...
આ યોજના હેઠળ 50 GWh ક્ષમતામાંથી 40 GWh સંચિત ક્ષમતા આપવામાં આવી છે Ahmedabad, ભારતના અદ્યતન બેટરી ઉત્પાદન ક્ષેત્ર માટે...
ભારત કતારની ભાવિ ભાગીદારી સ્થરિતા, ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને ઊર્જાના સ્તંભો પર આધારિત રહેશે: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ...
નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ જણાવ્યું હતું કે ઉત્તરી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન...
સાઉદીમાં ભારતના સૌથી વધુ ર,૬૩૩ કેદીઓ, અમેરીકાની જેલોમાં માત્ર ૧૬૯ (એજન્સી)નવીદિલ્હી, કેન્દ્ર સરકારેર જણાવ્યું છેકે વિશ્વની અલગ અલગ જેલોમાં ભારતના...
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની શક્યતા (એજન્સી) નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલું યુદ્ધ હવે પૂરું થઈ...
રાષ્ટ્રીય પક્ષોમાં ચૂંટણી ભંડોળનો ૭૫ ટકા હિસ્સો ભાજપનો! (એજન્સી) નવી દિલ્હી, ભારતીય ચૂંટણી પંચ એ ૧૯ નવેમ્બર ૨૦૧૪ ના રોજ...
નવી દિલ્હી, દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાને એક સપ્તાહ કરતાં વધુ સમય થઈ ગયો છે. ભાજપને મળેલી સ્પષ્ટ બહુમતિ...
નવી દિલ્હી, હમાસે અપહ્રત કરેલા ઈઝરાયેલના નાગરિકોને છોડ્યા પછી ઈઝરાયેલે પણ શનિવારે પેલેસ્ટાઈનના ૩૬૯ કેદીઓને છોડી દીધા છે. મીડિયા રિપોર્ટ...
વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનનો દુનિયાનો મહત્વપૂર્ણ દેશ ગણાવ્યો છે. આ સાથે જ તેમણે ભારત અને ચીનની વચ્ચે સરહદ...
પ્રયાગરાજ, મહાકુંભ મેળામાં ભારે ભીડને કારણે, ઉત્તર મધ્ય રેલ્વે ના પ્રયાગરાજ સંગમ રેલ્વે સ્ટેશનને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે....
નવી દિલ્હી, સોમવારે સવારે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. પૃથ્વી ઘણી સેકન્ડ સુધી હચમચાવતી રહી. લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી...
રણવીર અલ્હાબાદીયા અને સમય રૈના પર ભડક્યાં ધીરેન્દ્ર શાસ્ત્રી -એક સનાતની હોવું અને એક બનવાનું નાટક કરવું, બંનેમાં જમીન-આસમાનનો ફરક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યમુના નદીને સ્વચ્છ બનાવવાનું ચૂંટણી વખતે વચન આપ્યું હતું નવી દિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી...
હું હંમેશા સરકારના સારા કામના વખાણ કરૂ છું, પછી ભલે તે તેમની પાર્ટીની સરકાર હોય કે અન્ય કોઈ પાર્ટીઃ થરૂર...
રેલવેએ તાત્કાલિક ધોરણે ઈમરજન્સી પ્લાન લાગુ કર્યો જનસેન ગંજથી સીધા સ્ટેશન જતો લીડર રોડ બંધ કરાયો મહાકુંભમાં ફરી ચક્કાજામ, શેરી-રસ્તા...
બેંગલુરુમાં સૌથી વધુ ૨૬%નો વધારો જોવા મળ્યો છે બેંગલુરુ, ભારતના મોટા શહેરોમાં ઓફિસ સ્પેસની માંગ ઝડપથી વધી રહી છે, જેના...
શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે સ્ટેશન પર એકઠા થઈ રહ્યા હતા અને ધક્કા-મુક્કી કરી રહ્યા હતાં નવી દિલ્હી, નવી દિલ્હી...
પોલીસે કહ્યું કે, ‘પ્રયાગરાજ તરફ ચાર ટ્રેનો જવાની હતી, આમાંથી ત્રણ ટ્રેનો વિલંબથી દોડી રહી હતી, જેના કારણે રેલવે સ્ટેશન...
RBIએ મુંબઈની ‘ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક’ પર નિયંત્રણો મુક્યાં મુંબઈ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા અહીંના બાંદરા વિસ્તારમાં આવેલી ‘ન્યૂ...
મુંબઈ, સંસદમાં રજૂ કરવામાં આવેલા ૨૦૨૫-૨૬ના વર્ષના બજેટમાં શહેરી વિસ્તારોમાંની ખેતીની જમીન ભાડે આપી તેના પર ભાડાંની આવક કરવામાં આવે...
તિરુવનંતપુરમ, કેરળના પલઈમાં રોમન કેથોલિક ચર્ચની જમીન પર એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે. આ મંદિર લગભગ ૧૦૦ વર્ષ...
પ્રયાગરાજ, મહાકુંભથી આવતા કે જતાં આ વખતે અનેક અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે ત્યારે આજે વધુ એક દુઃખદ સમાચાર સામે...