Western Times News

Gujarati News

National

ફરિયાદીને સપ્ટેમ્બર, ૨૦૨૪માં દુબઈ મોકલવામાં આવ્યો હતો ભારતીયોને ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસાડનારા એજન્ટને સુપ્રીમમાં પણ આગોતરા જામીન ન મળ્યા નવી...

ભારતીય દૂતાવાસની ચેતવણી : તેહરાન છોડી સુરક્ષિત સ્‍થળે જાઓ ઈરાનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો અને પીઆઈઓ (પર્સન્‍સ ઓફ ઈન્‍ડિયન ઓરિજિન)ને...

મનમોહનસિંહે ૨૦૧૦માં જાતિ આધારિત વસતી ગણતરીની ખાતરી આપી હતી આ મહાઅભિયાનમાં ૩૪ લાખ લોકો ઘરે-ઘરે ફરીને પરિવારોનો સર્વે કરશે અને...

વિમાનને ટેકઓફ માટે કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું હતું, ખાસ કરીને જ્યારે તેમાં ૨૪૨ મુસાફરો સાથે ભારે વજન અને નોંધપાત્ર...

દુબઇ-જયપુરની ફ્લાઇટ ટેકનિકલ ખામીને મોડી પડી લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા પછી ટેકનિકલ ખામી દૂર થઈ અને મોડી રાત્રે ૧૨-૪૪...

પડતર કેસોનો નિકાલ કરવા બેથી ત્રણ વર્ષની મુદત માટે હાઈકોર્ટના નિવૃત્ત જજોને એડ-હોક જજ તરીકે નિયુક્ત કરાશે સુપ્રીમ કોર્ટની મંજૂરી...

ખરાબ હવામાનમાં ઉડાન કે નિયમોનો ભંગ કરવા સામે વો‹નગ આ દુર્ઘટના બાદ ચાર ધામ યાત્રા માટે આર્યન એવિએશનની કામગીરી તાત્કાલિક...

યુપીના કાસગંજની ઘટના ઘટનાની જાણ થતાં જિલ્લાના એસએસપી અને સીઓ ફોર્સની સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, ફોરેન્સિક ટીમને પણ બોલાવી હતી...

(એજન્સી) અંજાવ, અરુણાચલ પ્રદેશમાં મૂશળધાર વરસાદે તબાહી મચાવી છે. આ ભારે વરસાદના કારણે અરુણાચલ પ્રદેશનો અંજાવ જિલ્લો છેલ્લા આઠ દિવસથી...

 હૈદરાબાદના ૩ પરિવારોના ૧૮ સદસ્ય આ ધાર્મિક કાર્યક્રમમાં આવ્યા હતા અને ગોદાવરી નદીમાં ડુબી જવાથી પાંચ યુવકોના મોત નિર્મલ, તેલંગાણાના...

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, ૭ લોકોના મોત (એજન્સી) દેહરાદૂન, ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર સવારે ૫.૨૦ વાગ્યે ગૌરીકુંડના...

મથુરામાં ૬ મકાનો ધરાશાયી, ૧૨ લોકો દટાયાઃ ૩ના મોત (એજન્સી) મથુરા, રવિવારે મથુરામાં એક મોટી દુર્ઘટના બની. મથુરામાં ગોવિંદ નગર...

વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના કાયદેસર વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા માટે હેલ્પડેસ્ક શરૂ કરાયા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા વીમા ચુકવણીમાં સહાયરૂપ થવા નોડલ...

અમદાવાદ, 16-06-2025 અમદાવાદમાં બનેલી દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનાને કારણે LetsInspireBihar પ્રવાસી વેલફેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'બિહાર બિઝનેસ કનેક્ટ 2025'...

મોરબી સેશન્સ કોર્ટનો ચુકાદો,કોર્ટે આ કેસના ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે અને દરેકને રૂપિયા ૫૬,૦૦૦નો દંડ પણ કર્યાે...

કેરળમાં ચોમાસાનું સામાન્ય કરતા વહેલું ૨૪મી મેએ આગમન થયા બાદ સિસ્ટમ નબળી પડી હતી નવી દિલ્હી,દેશના ઉત્તર અને પશ્ચિમના ભાગોમાં...

અગાઉના ત્રણ પ્રયાસો મેઘાલયમાં જ થયા હોવાનો પોલીસનો દાવો રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ ૨૩મી મેએ મેઘાલયમાં પોતાના હનીમૂન...

૨૪ એપ્રિલ ૨૦૨૫ના રોજ ઈડીએ જોશીની ધરપકડ કરી હતી રૂ.૧,૦૦૦ કરોડના જળ જીવન કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ મંત્રી મહેશ જોશી ફરતે...

(એજન્સી)અમદાવાદ, એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ દિવ્યાંગોની ભરતી માટેની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો પ્રમાણે શૈક્ષણિક કેટેગરીમાં ૫૦ જગ્યાઓ પર દિવ્યાંગ ઉમેદવારોની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.