Western Times News

Gujarati News

National

મુંબઈ, ભારતના સૌથી મોટા આઈપીઓનું આજે શેરબજારમાં ડેબ્યુ થયું છે. જાેકે એલઆઈસીના આઈપીઓમાં લગભગ તમામ રોકાણકારોને લિસ્ટિંગ સમયે નેગેટીવ રિટર્ન...

નવી દિલ્હી, ૨૦૦ કરોડ રુપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં જેલની સજા કાપી રહેલા આરોપી સુકેશ ચંદ્રશેખરને કારણે જેલ તંત્ર મુશ્કેલીમાં મૂકાયું...

મુંબઇ, મુંબઈ-ગુજરાત હાઈવે પર સોપારીથી ભરેલા કન્ટેનરને લૂંટવાના આરોપી જાવેદ ઉર્ફે જૌવાદને મહારાષ્ટ્રની ક્રાઈમ બ્રાન્ચ અને વારાણસી એસટીએફ દ્વારા આઝમગઢના...

નવી દિલ્હી, ટ્રેઈની સ્નિફર ડોગ્સ એરપોર્ટ પર હવાઈ મુસાફરી વચ્ચે કોવિડ-19 વાયરસથી સંક્રમિત વ્યક્તિને શોધી શકશે. એક શોધ રિપોર્ટમાં એ દાવો...

નવીદિલ્હી, રાજ્યસભાની ૫૭ બેઠકો માટે ૧૦ જૂને મતદાન થવાનું છે. આ સાથે જ સાંસદોના રાજીનામાને કારણે તેલંગાણાની એક સીટ પર...

નવીદિલ્હી, ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ આરપી કલિતાએ જણાવ્યું હતું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી અરુણાચલ પ્રદેશમાં સમગ્ર...

(પ્રતિનિધિ) મોડાસા, વર્ષોથી ઊંઝા ઉમિયા મંદિરેથી વૈશાખી પૂનમની પરંપરાગત શોભાયાત્રા આજે પણ નીકળતા મહેરામણ ઉમટ્યો હતો.ભાવિકોએ ઉમંગભેર એમાં ભાગ લીધો...

નવી દિલ્હી, ભારતની ટ્રાઈ(ટેલિકોમ રેગ્યુલેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ની રજત જયંતિ નિમિત્તે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ૨૦૩૦ સુધીમાં ભારત ૬જી...

(એજન્સી) દહેરાદૂન, ચારધામ તીર્થયાત્રા માટે અત્યાર સુધીમાં ૧૩ લાખથી વધુ લોકો નોંધણી કરાવી ચુકયા છે. પરંતુ તીર્થયાત્રા શરૂ થયાના બે...

નવી દિલ્હી , રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ઐતિહાસિક ચુકાદાના અઢી વર્ષ પછી હવે ફરી એકવાર મંદિર-મસ્જિદ વિવાદ કોર્ટના દરવાજે પહોંચ્યો છે....

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં મેરિટલ રેપને ગુનો જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. આ કેસમાં પ્રથમ અરજી દાખલ થઈ છે. 11...

લખનૌ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે લખનૌમાં યોગી કેબિનેટ સાથે વિચાર મંથન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે માત્ર સુશાસન...

બેંગ્લુરૂ, ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદના સર્વેક્ષણ અને તાજમહેલમાં શિવલિંગ હોવાના દાવા બાદ હવે કર્ણાટકની એક મસ્જિદને લઈને ચોંકાવનારો...

દહેરાદુન, ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં ૪૧ શ્રદ્ધાળુઓના મોત થયા છે. સૌથી વધુ મોત કેદારનાથ યાત્રા દરમિયાન થયા છે. આ દરમિયાન...

લખનૌ, પીએમ મોદી ગઈ કાલે પાડોશી દેશ નેપાળના પ્રવાસે હતા. ત્યાંથી પાછા ફરતી વખતે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ...

નવીદિલ્હી, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઇસી)એ જમ્મુ અને કાશ્મીરમાં સીમાંકન સામે વાંધો ઉઠાવ્યો છે. સીમાંકન અંગે ઓઆઇસી દ્વારા અનેક ટિ્‌વટ...

નવીદિલ્હી, ગંભીર ડિમેન્શિયાથી પીડિત ૮૯ વર્ષીય વૃદ્ધ અને વૃદ્ધ મહિલાની સંપત્તિ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી...

નવીદિલ્હી, ચિંતન શિવિરમાં પ્રાદેશિક પક્ષો વિશે રાહુલ ગાંધીનું નિવેદન જાેર પકડી રહ્યું છે. રાહુલ ગાંધીના નિવેદન પર તેમના પોતાના સહયોગી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.