Western Times News

Gujarati News

National

શાળામાં ગીતાના પાઠ ભણાવવાની જાહેરાત ગાંધીનગર, સોમવારથી શરુ થયેલા શૈક્ષણિક સત્રથી સરકારી સ્કૂલોમાં ભગવદ્‌ ગીતાના પાઠ ભણાવવામાં આવશે એવી જાહેરાત...

નવી દિલ્હી, ભારતના માછીમારી સમુદાયના કેટલાક સભ્યોએ રવિવારે વિશ્વ વેપાર સંગઠન (ડબલ્યુટીઓ)ના મત્સ્યઉદ્યોગ સબસિડી પર પ્રતિબંધ લગાવવાની દરખાસ્તનો વિરોધ કર્યો...

નવી દિલ્હી, પોતાના માસ્ટર સ્ટ્રોકને કારણે અલગ ઓળખ બનાવનાર નરેન્દ્ર મોદીએ ફરી આજના સળગતા સૌથી મોટા પ્રશ્ન બેરોજગારી અને મોંઘવારી...

નવી દિલ્હી , નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારે સેનામાં સુધારો કરવાને લઈને મોટા બદલાવની માટે રક્ષામંત્રી રાજના સિંહે આજે...

નવીદિલ્હી,હાલમાં મોંઘવારીમાં કોઈ રાહત નથી. સરકાર દ્વારા મંગળવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, વર્ષ દર વર્ષના આધાર પર મે મહિનામાં...

ભારત શાશ્વત છે કારણ કે તે સંતોની ધરતી છે: મોદી પુણે, પીએમ નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના પુણે ખાતે દેહુમાં જગતગુરુ...

લખનૌ,બેરોજગારીના મુદ્દે વિપક્ષના આરોપોનો સામનો કરી રહેલા યોગી સરકારના નાણામંત્રી સુરેશ કુમાર ખન્નાએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું...

ભુવનેશ્વર, ઓડિશામાં, ૨૯૫ સક્રિય માઓવાદી લશ્કરી સભ્યોએ તેમના બાતમીદારો સાથે પોલીસને આત્મસમર્પણ કર્યુ. પોલીસ મહાનિર્દેશક એસકે બંસલે આ માહિતી આપી....

નવીદિલ્લી, કોરોનાને લઈને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે દેશમાં કોરોના હજુ સંપૂર્ણપણે ખતમ નથી થયો. ઘણા રાજ્યોમાં કોરોનાના નવા...

સાગર, મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના બહેરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘટના સાગરના મંઝગુવાન ગામની છે,...

જયપુર, આગ ઝરતા રાજસ્થાનમાં હવે ઈન્દ્ર દેવતાની મહેરબાની થઈ ગઈ છે. જેના કારણે સોમવારે હવામાને અહીં પલટો માર્યો છે. ભારતીય...

નવીદિલ્હી, રોજગારના મુદ્દે હંમેશા વિપક્ષી દળોના સવાલોનો સામનો કરનાર મોદી સરકારે હવે જવાબ આપવાનો પ્લાન તૈયાર કરી લીધો છે. કેન્દ્ર...

બિહાર, અહીં પુસ્તકોની એક દુકાનમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની આડમાં દારૂ વેચાતો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બિહારની...

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે પુત્ર અને પુત્રી વચ્ચેના વધુ એક અંતરને સમાપ્ત કરતા આપેલા ચુકાદામાં જણાવ્યું કે પિતાની સ્વઅર્જિત (ખુદની...

વડાપ્રધાન દ્વારા કેન્દ્રના તમામ મંત્રાલયોના ખાલી પદોની સમીક્ષા બાદ 10 લાખથી વધુ સ્થાનો પર ભરતીનો આદેશ નવી દિલ્હી: દેશમાં કોરોના કાળ...

ઓનલાઈન સટ્ટાબાજીને પ્રોત્સાહન આપતી કોઈ જાહેરાતો ન આપી શકાય મંત્રાલયે મીડિયાને એડવાઈઝરી જારી કરી-ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર ઓનલાઈન સટ્ટાબાજીની...

રેલવે ભરતી બોર્ડ દ્વારા યોજાયેલ નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની સગવડને ધ્યાને લઇને રેલવે સત્તાવાળા દ્વારા જબલપુર-અમદાવાદ-જબલપુર...

નવીદિલ્હી, દેશના અનેક ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે ઉત્તર ભારતને હજુ બે દિવસ સુધી હીટવેવથી કોઈ રાહત નહીં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.