Western Times News

Gujarati News

National

ગુવાહાટી, ગુરુવારે સુરક્ષા તપાસ દરમિયાન ગુવાહાટી એરપોર્ટ પર હિપ ઈમ્પ્લાન્ટ કરાવનાર ૮૦ વર્ષીય વ્હીલ-ચેર બાઉન્ડ મહિલા મુસાફરને કથિત રીતે સ્ટ્રીપ-સર્ચ...

લખનઉ, યૂપીની રાજધાની લખનઉમાં સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ કાર્યક્રમ પહેલાં એક ખૂંખારને ઠાર મારવામાં આવ્યો છે. ઠાર મારવામાં આવેલા...

નવી દિલ્હી, કોરોના વાયરસના હાઈબ્રિડ વેરિયન્ટ કે બે અલગ-અલગ વાયરસના એક વેરિયન્ટને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) એલર્ટ થઈ ગયું...

મુંબઈ, બીએસઈ સેન્સેક્સમાં ૨૩૩ પોઈન્ટથી વધુનો ઘટાડો થતાં શુક્રવારે સતત ત્રીજા દિવસે શેરબજારો ઘટ્યા હતા. વૈશ્વિક ઈક્વિટી બજારોમાં મિશ્ર વલણ...

નવી દિલ્હી, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના કારણે ત્રણ મહિના સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કંપનીઓને આંતરરાષ્ટ્રીય ભાવ અનુસાર વધારો કે...

મુંબઈ, ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેએ આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં જાહેરાત કરી હતી કે...

મોતિહારી, મોતિહારીમાં પિતા (આરટીઆઈ કાર્યકર્તા) બિપિન અગ્રવાલની હત્યાના આઘાતમાં સરી પડેલા 14 વર્ષીય પુત્ર રોહિતે રાત્રે પોતાની પર કેરોસીન છાંટીને આત્મહત્યા...

લખનઉ, યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગીને શપથ ગ્રહણ કરાવ્યા હતા. PM મોદી અમિત...

નવીદિલ્હી, આ વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણી થવાની છે. એવામાં ગુજરાત ચૂંટણી માટે પણ પક્ષોએ...

નવીદિલ્હી, કાશ્મીર મુદ્દે નિવેદન આપ્યા બાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યી ગુરૂવારે મોડી સાંજે દિલ્હી પહોંચ્યા હતા. તેઓ ભારતના અનેક...

લખનૌ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં ફિલ્મધ કાશ્મીર ફાઇલ્સને કરમુકત બનાવવાની ભાજપની માંગ પર પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું...

નવીદિલ્હી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર...

નવી દિલ્હી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ મુકાલાત બાદ પંજાબના...

લખનઉ, યોગી આદિત્યનાથને આજે ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય દળના નેતા ચૂંટી લેવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથના નામનો પ્રસ્તાવ વરિષ્ઠ નેતા...

કુશીનગર, ઉત્તર પ્રદેશના કુશીનગરમાં દિલીપનગર ગામના સિસઈ લઠઉર ટોલા ખાતે બુધવારે એક જ પરિવારના ૪ બાળકોના શંકાસ્પદ મોત થવાથી હાહાકાર...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા માટે જે ખોટા દાવાઓ કરવામાં આવેલા તે અંગે...

નવી દિલ્હી, સંસદની એક સમિતિએ દેશમાં ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઈઆઈટી) અને ભારતીય પ્રબંધન સંસ્થા (આઈઆઈએમ)ને પગલે ચાલીને એકાઉન્ટિંગ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.