Western Times News

Gujarati News

National

વારાણસી, જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં શનિવારનો દિવસ ખાસ્સો મહત્વનો રહ્યો. વારાણસી કોર્ટમાં પાંચ મહિલાઓએ દાખલ કરેલી અરજી પર સુનાવણી બાદ અપાયેલા...

ભુવનેશ્વર, લોકોને બે ટંક જમવાનું નસીબ થતું નથી અને રાજકીય નેતા અને સરકારી અધિકારીઓ કરોડો રૂપિયાનું ધન ભેગું કરી રહ્યા...

નવીદિલ્હી, માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટિ્‌વટરના ટોચના મેનેજમેન્ટ વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. જ્યારથી ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ટિ્‌વટર સોદો કર્યો...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર પાકિસ્તાને નાપાક હરકત કરી છે. બોર્ડર પર આરએસ પુરાના અરનિયા સેક્ટરમાં વહેલી સવારે એક ડ્રોન જાેવા...

નવી દિલ્હી, ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલ સત્યદેવ નારાયણને સોંપ્યું છે....

નવી દિલ્હી, ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચાર ધામ યાત્રા માટે ભાવિકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે અ્ને બીજી તરફ ચિંતાજનક વાત...

ભોપાલ, મધ્યપ્રદેશમાં સીધીમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં મેલી વિદ્યાની શંકાના આધારે ભાણીયાએ કુહાડી વડે તેના મામાનું માથું...

નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની પત્ની સવિતા કોવિંદ સાથે આજે જમૈકા અને સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સની સાત દિવસની મુલાકાતે રવાના...

મુંબઇ, જાનથી મારી નાખવાની ધમકીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર ‘જાનથી મારી નાખવાની...

પટણા, બિહારની રાજધાની પટનામાં આવેલી ૨૦૦ વર્ષ જૂની કલેક્ટર કચેરીની ઇમારતને તોડી પાડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સર્વોચ્ચ અદાલતે...

મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ફોઇ અને સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેની નાની બહેન સંજીવની કરંદીકર (૮૪)નું પુણેમાં અવસાન થયું હતું. કરંદીકર...

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બે વર્ષ બાદ શરૂ થનારી અમરનાથ યાત્રાની સુરક્ષા સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ...

નવીદિલ્હી, દિલ્હી માટે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. સાંજે દિલ્હીના મુંડકા વિસ્તારમાં મેટ્રો સ્ટેશન નજીક એક બિલ્ડિંગમાં ભીષણ આગ...

પૃથ્વી તરફ ઝડપથી વધી રહ્યો છે એસ્ટેરોઈડ અવકાશી વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ એસ્ટરોઇડ ૧૬૦૮ ફૂટ પહોળો છે, તે ન્યૂયોર્કની એમ્પાયર...

ઘઉંનો ભાવ વધતા મોદી સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઘઉંની આંતરાષ્ટ્રીય કિંમતમાં...

નવી દિલ્હી,  ઉદયપુરમાં શુક્રવારે આયોજિત ત્રણ દિવસીય ચિંતન શિબિરને સોનિયા ગાંધીએ સંબોધિત કરતા સત્તાપાર્ટી ભાજપા પર લઘુમતીઓ પર અત્યાચાર કરવાનો...

શ્રીનગર, આજકાલ દેશમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે અમરનાથ અને જમ્મૂ કાશ્મીર દર્શાનાર્થે જતા ભક્તોને અકસ્માત નડવાના અહેવાલો...

વોશિંગ્ટન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટરના સીઈઓ પરાગ અગ્રવાલે કંપનીના ૨ ટોચના અધિકારીઓને હટાવી દીધા છે અને કંપનીમાં નવી નિમણૂકો પર...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટ દ્વારા ઘરેલુ હિંસાનો શિકાર મહિલાઓના હિતોની રક્ષા માટે એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.