Western Times News

Gujarati News

National

ઔરંગાબાદ, બિહારના ઔરંગાબાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પ્રેમી દ્વારા લગ્ન માટે ઈનકાર કર્યા બાદ યુવતી સહીત 6 સહેલીઓએ ઝેર...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારએ લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક અને 26/11 ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના પુત્ર હાફિઝ તલ્હા સઈદને આતંકવાદી જાહેર કરી...

નવી દિલ્હી, ન્યૂયોર્ક શહેર ખૂબ મોટી મોટી ગગનચુંબી ઇમારતોથી બનેલી છે, ગગનચુંબી ઇમારતોમાં વધુ એક ઇમારતનો સમાવેશ થવા જઇ રહ્યો છે. ન્યૂયોર્કની...

કોલકતા, સીબીઆઈએ પશ્ચિમ બંગાળમાં બીરભૂમ હત્યાકાંડ અંગેના તેના પ્રારંભિક અહેવાલમાં જણાવ્યું હતું કે આ હત્યાકાંડ આયોજનબદ્ધ અને સંગઠિત હતો. સ્થાનિક...

મુંબઇ, શિવસેનાના નેતા સંજય રાઉતે આજે ભાજપ પર મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. રાઉતે કહ્યું કે...

બેંગ્લુર, કર્ણાટકમાં હાલ મુસ્લિમ વિરૂદ્વ એજન્ડા પર અનેક સંગઠનો કામ કરી રહ્યા છે,જેના લીધે પરિસ્થિતિ તંગ બની જાય છે, હલાલ,...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં સ્થિત ઐતિહાસિક જામિયા મસ્જિદમાં રમઝાન મહિનાની પ્રથમ શુક્રવારની નમાજ અદા કરવામાં આવી હતી....

નવીદિલ્હી, શરદ યાદવને રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “કેમ નહીં? જાે કોઈ કોંગ્રેસને ચોવીસ...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની એક મેડિકલ કોલેજમાં ૧૦૦ એમબીબીબીએસ વિદ્યાર્થીઓના પ્રવેશ પર રોક લગાવી દીધી છે, જેણે તેના શિશુ વોર્ડના...

નવી દિલ્હી, છેલ્લા બે વર્ષથી દુનિયા કોરોના મહામારીની દહેશત વચ્ચે જીવી રહી છે. અનેક દેશ ધીરે ધીરે નોર્મલ લાઈફ અપનાવવાની...

જલ જીવન મિશન દેશના વિકાસને નવી ગતિ આપી રહ્યું છે : પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જલ...

બેગ્લુરુમાં જીમમાં કસરત કરતાં સમયે ૩પ વર્ષીય મહીલા અચાનક ઢળી પડી હતી- મહીલાને બ્રેઈન હેમરેજ એટલે કે મગજમાં નસ ફાટી...

ચાલુ વર્ષે કૈલાસ-માનસરોવર યાત્રા ફરી શરૂ થવા અંગે અનિશ્ચિતતા (એજન્સી) પિથોરાગઢ, કોરોનાને કારણે બે વર્ષથી મોકુફ રખાયેલી કેલાસ-માનસરોવર યાત્રા ફરી...

નાસરીગંજ, બિહારમાં સાસારામ જિલ્લાના નાસરીગંજ ક્ષેત્રમાં આવેલા અમિયાવર ખાતેથી લોખંડના પુલની ચોરી થઈ છે. આરા મુખ્ય નહેર ઉપર બાંધવામાં આવેલા 60 ફૂટ...

બેંગલુરુ, બેંગલુરુમાં 7 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. એ બાદ પોલીસે શાળાઓમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે. ન્યૂઝ...

નવીદિલ્હી, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પંજાબમાં મળેલી જીતે આમ આદમી પાર્ટીમાં નવો જુસ્સો આપ્યો છે. હવે પાર્ટીની નજર હિમાચલ પ્રદેશ...

ચંડીગઢ, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ પટિયાલામાં રાજ્યની આમ આદમી પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે...

લખનૌ, ગોરખનાથ મંદિર પર હુમલાના આરોપી અહેમદ મુર્તઝા અબ્બાસીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર મુર્તઝા આઇએસઆઇની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.