Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, બંગાળની ખાડીમાં પ્રવેશ્યા બાદ ચક્રવાત અસાનીએ તેની અસર દેખાડવાનું શરુ કર્યુ છે. ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એકશન ફોર્સે ટીમના લીડર...

ધોલાપુર, રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં ચંબલ નદીમાં ડૂબી જવાથી ત્રણ સગા ભાઈઓના મોત થયા હતા. અકસ્માત બાદ મૃતકના પરિવારમાં શોકનો માહોલ...

મુંબઇ, રાણા દંપતીની મુંબઈ પોલીસે ૨૩ એપ્રિલે ધરપકડ કરી હતી. બંને નેતાઓએ મુખ્યમંત્રીના ખાનગી આવાસ 'માતોશ્રી'ની બહાર હનુમાન ચાલીસાના પાઠ...

નવીદિલ્હી, કોંગ્રેસની એક પેનલે સૂચવ્યું છે કે સમયબદ્ધ બંધારણ સમિતિની રચના કરવી જાેઈએ. આ સિવાય એક પરિવાર, એક નીતિ લાગુ...

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ રાત્રિ દરમિયાન, મોટેથી ગીત પર ડાન્સ ચાલી રહ્યો હતો ત્યારે સેન જાેક્વિન કાઉન્ટી પોલીસ ઑફિસમાં...

કાયદાના શાસન પર આપણી સમાજ વ્યવસ્થા ટકી છે- જસ્ટિસ જે.બી.પારડીવાલા ગુજરાત હાઇકોર્ટના ચીંતનશીલ જસ્ટીસ જમશેદભાઈ બી. પારડીવાલાની સુપ્રીમકોર્ટના ન્યાયધીશ તરીકે...

કોલકાતા/ભુવનેશ્વર, બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વાવાઝોડું 'અસાની' દક્ષિણપૂર્વ અને તેની પાસે આવેલા પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં તીવ્ર વાવાઝોડામાં પરિવર્તિત બન્યું છે. આવી...

ઉજ્જૈન, આકરી ગરમીમાં વીજળી ગૂલ થવાથી લોકોને થતી પરેશાની જાણીતી છે પણ મધ્યપ્રદેશમાં બનેલી એક અજીબો ગરીબ ઘટનામાં વીજળી ગૂલ...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે શાહીન બાગમાંથી અતિક્રમણ હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે....

નવી દિલ્હી, ધાર્મિક ઉત્પીડનના આધાર પર ભારત પહોંચેલા ૮૦૦ પાકિસ્તાની હિન્દુ પરિવારોને નાગરિકતા મેળવવા મુદ્દે નિરાશા સાંપડી છે. એક અહેવાલ...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે રાજદ્રોહના કાયદા પર ફેરવિચારણા કરવાની વાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજદ્રોહના કાયદાના દુરૂપયોગ અંગે ચિંતા...

નવી દિલ્હી, ચારધામ યાત્રા શરૂ થયા બાદ ભાવિકોનો બેકાબૂ ધસારો થયા બાદ હવે અંધાધૂધીની સ્થિત સર્જાઈ છે. ૬ મેના રોજ...

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળએ કાચા તેલની વધતી કિંમતોનો વૈશ્વિક ફુગાવો અને વૃદ્ધિના અંદાજના સંદર્ભમાં રવિવારે એક રિપોર્ટ જારી કર્યો....

ઠાકુરગંજ, ઠાકુરગંજ પોલીસે અનુમતિ વગર ઐતિહાસિક સ્થળ ઘંટાઘર પર ફેસબુક રીલ બનાવતા ડુપ્લીકેટ સલમાન ખાનને રવિવારે રાત્રે અરેસ્ટ કર્યો. અનુમતિ...

નવીદિલ્હી, જુલાઈમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. તેવામાં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી શકે છે. સૂત્રો...

નવીદિલ્હી, દિલ્હી બાદ પંજાબમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીની નજર હવે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પર ટકેલી છે. કહેવામાં આવી રહ્યું...

નવીદિલ્હી, રાજસ્થાનની અશોક ગેહલોત સરકારમાં પાણી વિભાગના મંત્રી મહેશ જાેશીના પુત્ર રોહિત જાેશી સામે મહિલા પત્રકારે બળાત્કારનો કેસ દાખલ કર્યો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.