નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના શામલી ખાતે બુટરાડા ગામ સ્થિત ફટાકડાંની ફેક્ટરીમાં સોમવારે બપોરના સમયે ભીષણ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં...
National
નવી દિલ્હી, આઈપીએલ ૨૦૨૨ માટે અમદાવાદ ફ્રેન્ચાઈઝીને આખરે બીસીસીઆઈ દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઈ દ્વારા...
નવી દિલ્હી, સેક્સ વર્કર્સને ડ્રાય રાશન આપવા મુદ્દે સ્ટેટસ રિપોર્ટ દાખલ ન કરવાને લઈ સુપ્રીમ કોર્ટે સોમવારે બંગાળ સરકારને ફટકાર...
નવી દિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર આકરો પ્રહાર કર્યો...
નવી દિલ્હી, પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. આ...
પુણે, કોરોના પોઝિટિવના જીનોમ સિક્વન્સિંગ પર કામ કરતા વૈજ્ઞાનિકો દ્વારા એક ગંભીર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ તપાસ દરમિયાન...
નવી દિલ્હી, જે પ્રમાણે દેશમાં કોરોનાના નવા કેસમાં ઉછાળો આવી રહ્યો છે તે જાેતા રાજ્યો એલર્ટ થઈ રહ્યા છે. ક્યાંક...
નવીદિલ્હી, દિલ્હીની ત્રણ જેલમાં ૪૬ કેદીઓ અને ૪૩ કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત જાેવા મળ્યા છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી...
નોઈડા, ઉત્તર પ્રદેશને દિલ્હી સાથે જાેડતા ૩૫ કિ.મી. લાંબા હાપુર અને મોરાદાબાદ નેશનલ હાઈવે પર તંત્રને વર્ષ ૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચે...
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે....
નવીદિલ્હી, પંજાબના ફિરોઝપુરમાં ૫ જાન્યુઆરીએ યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી રદ કરવાનો મામલો એક મોટા વિવાદમાં ફેરવાઈ ગયો છે અને...
નવીદિલ્હી, ટૂંક સમયમાં રેલ ભાડામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવે નવા એરપોર્ટની તર્જ પર મુસાફરો પાસેથી સ્ટેશન...
કોલકતા, પશ્ચિમ બંગાળમાં રવિવારે કોરોના વાયરસના ચેપના ૨૪ હજાર ૨૮૭ નવા કેસ નોંધાયા હતા, જે ૨૦૨૦ માં રોગચાળાના પ્રથમ લહેર...
નવી દિલ્હી, રક્ષા મંત્રી રાજનાથ સિંહને કોરોના થયો છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે...
નવીદિલ્હી, પંજાબમાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકના કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહ્યું છે. આ દરમિયાન બંને...
નવીદિલ્હી, પંજાબ પ્રવાસ દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલે મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો એએસએલની રિપોર્ટમાં થયો છે જેમાં...
અલ્હાબાદ, ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં આઠ જજાેને કોરોના સંક્રમિત થયા બાદ અલ્હાબાદ હાઈકોર્ટ પ્રશાસને ૧૦ જાન્યુઆરીથી અલ્હાબાદ હાઈકોર્ટ અને લખનૌ...
ચંડીગઢ, હરિયાણાના હિસારમાં સિવિલ હોસ્પિટલના મેલેરિયા વિભાગમાં રોગચાળાના નિષ્ણાતની પોસ્ટ પર તૈનાત ડૉ. શિલ્પીનું રવિવારે બપોરે કોરોના સંક્રમણથી અવસાન થયું....
નવીદિલ્હી, દેશમાં ઝડપથી કોરોનાનાં કેસ વધતા લોકોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે. વળી તેમા તેના નવા વેરિઅન્ટને લઇને અલગ-અલગ ચર્ચાઓ...
નવીદિલ્હી, પાકિસ્તાનથી ગલ્ફ દેશો અને પછી નેપાળ અને બાંગ્લાદેશ થઈને ભારતમાં નકલી નોટો આવી રહી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે...
નવીદિલ્હી, પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક બાદ તમામ વીવીઆઈપીની સુરક્ષા માટે નવી અને ખૂબ જ ખાસ તૈયારીઓ કરવામાં...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશમાં કોરોના રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરવા અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વડાપ્રધાને દેશમાં...
નવી દિલ્હી, મીઠાઈ ખાવાનું કોને ન ગમે? પછી તે કોઈપણ તહેવારની સિઝન હોય કે ન હોય. મીઠાઈની માંગ હંમેશા રહે...
નવી દિલ્હી, દુનિયામાં દર વર્ષે કેટલાય લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. જાેકે કેટલાક લોકો એટલા નસીબદાર છે કે તેઓ...
તિરુવનંતપુરમ, કેરળમાં આવેલા કોટ્ટાયમ પાસે કારુકાચલમાં સાત લોકોની પત્નીઓની કથિત અદલાબદલી મામલે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ...