Western Times News

Gujarati News

National

કાશ્મીરમાં જૈશ કમાંડર સહિત પાંચ આતંકી ઠાર -માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા (એજન્સી) શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં...

નવી દિલ્હી, અફઘાનિસ્તાનમાં સત્તા પર તાલિબાને કબ્જો જમાવ્યા બાદ દેશ આર્થિક સંકટ અને ભૂખમરા સામે ઝઝૂમી રહ્યો છે. આવામાં ભારત અફગાનિસ્તાનની...

નવી દિલ્હી, ભારતથી ડાયરેક્ટ ફ્લાઈટમાં કેનેડા આવતા લોકોને હવે કોરોનાનો ટેસ્ટ નહીં કરાવવો પડે. ૨૮ જાન્યુઆરીથી કેનેડાએ છૂટછાટ જાહેર કરતાં...

નવી દિલ્હી, શાંઘાઈ સહયોગ સંગઠન (શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન-એસસીઓ)માં ભારત તરફથી કાશી એક વર્ષ માટે સાંસ્કૃતિક અને પર્યટન રાજધાની બનશે. આ...

નવીદિલ્હી, ઇન્ટરનેટ સેક્ટરની અગ્રણી કંપની ગૂગલ ટેલિકોમ કંપની ભારતી એરટેલમાં એક અબજ ડોેલરનું રોકાણ કરશે. આલ્ફાબેટની પેટા કંપની ગૂગલ ભારતી...

મુઝફ્ફરનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે સમાજવાદી પાર્ટી, બસપાના શાસનમાં ઉત્તર પ્રદેશને માફિયાઓએ કબજામાં...

મુંબઇ, મહારાષ્ટ્રમાં આજે સવારે નંદુરબાર સ્ટેશન પર એન્ટ્રી કરતી વખતે ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેનના પેન્ટ્રી કારમાં આગ લાગી ગઈ. ત્યારબાદ તરત...

નવી દિલ્હી, કર્ણાટક સરકારે રાજ્યભરમાં કોરોના સાથે જોડાયેલા પ્રતિબંધોમાં છુટછાટ આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં નાઇટ કર્ફ્યુ 31 જાન્યુઆરીથી હટાવવામાં...

નવી દિલ્હી, કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમન એક ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે.જેમાં દેશના તમામ વર્ગને ફાયદાની આશા છે. લોકો...

નવીદિલ્હી, દુનિયાભરમાં ઓમિક્રોન અને ડેલ્ટાના જાેખમ વચ્ચે કોરોનાના નવા વેરિએન્ટની જાણકારી મળી છે. વૈજ્ઞાનિકોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે...

નવી દિલ્હી, દેશમાં બેકારી વધી રહી હોવાની પડી રહેલી બૂમો વચ્ચે સરકાર ગામડાઓની જેમ શહેરોમાં પણ રોજગારી આપવા માટે મનરેગા...

ચેન્નાઈ, મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારના રોજ એક મહત્વની ટિપ્પણી કરી છે. જાહેર જમીન પરથી એક મંદિરને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો...

નવી દિલ્હી, ભારત સરકારે ૨૦૧૭માં ઈઝરાયલનું જાસૂસી સોફ્ટવેર પેગાસસ ખરીદ્યું હતું. અમેરિકી સમાચાર પત્ર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં આવો ખુલાસો...

કોલકતા, પશ્ચિમ બંગાળના વર્ધમાન મેડિકલ કોલેજ અને હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શનિવારે આગ લાગવાથી એક દર્દીનુ મોત નીપજ્યુ, જેનાથી દર્દીઓ અને...

નવીદિલ્હી, વૈવાહિક બળાત્કાર મામલે કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં સલાહ આપતા જણાવ્યુ કે આ મામલે ભારતે સાવધાની રાખીને આગળ વધવાની જરુર...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧ જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે તેમની પ્રથમ વર્ચ્યુઅલ રાજકીય રેલીને સંબોધિત કરશે. આ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.