Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે લખીમપુર ખેરી હિંસામાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં વિલંબ બદલ ઉત્તર પ્રદેશ સરકારને ઠપકો આપ્યો છે. કોર્ટે જણાવ્યું...

સતારા, લગ્નજીવનમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં હોવાના કિસ્સા અવાર નવાર સામે આવ્યા છે. ત્યારે આવી જ એક ઘટનાની વાત કરવી...

મુંબઈ, મહારાષ્ટ્રના વાશિમમાં પોલીસે અંદાજે સાડાત્રણ કરોડ રૃપિયાના ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીને ઝડપી લીધા હતા. ટ્રકમાં નશીલો પદાર્થ લઈ...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં જ થયેલા આતંકી હુમલાનુ ષડયંત્ર રચવાના મામલે એનઆઈએએ ૧૧ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડા હેઠળ...

લખનૌ, ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લામાં બુધવારે મોટી દુર્ઘટના બની છે. જ્યાં ઘાઘરા નદીમાં એક બોટ પલટી જવાના સમાચાર મળ્યા છે....

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના શોપિયામાં આજે સવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓમાં અથડામણ થઈ છે. જમ્મુ કાશ્મીર પોલિસે જણાવ્યુ છે કે શોપિયાંના દરાગઢ...

નવીદિલ્હી, ગુજરાતમાં કેવડીયા ખાતે દેશના વિજીલન્સ કમિશ્નરોના ઉચ્ચ કક્ષાના સેમીનારને વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું જેમાં તેમણે...

ચંડીગઢ, પંજાબ કોંગ્રેસમાં ફરી એકવાર બબાલ થઈ છે. કોંગ્રેસ ઓબ્ઝર્વર હરીશ ચૌધરીની હાજરીમાં યોજાયેલી પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમેટીના અધ્યક્ષ નવજાેતસિંહ...

કુશીનગર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ૨૦ ઓક્ટોબરના રોજ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનુ ઉદ્‌ઘાટન કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે આ...

મુંબઈ, ક્રૂડ ઓઇલના વધતા ભાવને પગલે બુધવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો થયો છે. છેલ્લા બે દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રહી...

નવી દિલ્હી, પંજાબ કોંગ્રેસમાં મચેલું રાજકીય ધમાસાણ અટકવાનું નામ લઇ રહ્યું નથી. કેપ્ટન અમરિંદર સિંહના મુખ્યમંત્રી પદ છોડ્યા બાદથી સતત...

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે આ ટિ્‌વટ હટાવવા માટે કોંગ્રેસની મીડિયા ટીમને આદેશ આપ્યો મૈસુર, કર્ણાટકમાં વિધાનસભાની પેટા ચૂંટણી આાગામી...

મુંબઇ, મુંબઈમાં બીએમસીની ચૂંટણીની હલચલ અત્યારથી શરુ થઈ ગઈ છે. દેશમાં સૌથી અમીર મહાનગર પાલિકા બીએમસીની ચૂંટણી આવતા વર્ષ ૨૦૨૨માં...

મુંબઈ, રેલવે પરિસરમાં કચરો જ્યાં ત્યાં ન ફેંકવો, થૂંકવું નહિ તેમજ પરિસરને અસ્વચ્છ કરવું નહિ એ બાબતે રેલવેએ સ્ટીકર્સ તેમજ...

લખનઉ, ખેડૂતોનુ સમર્થન કરીને કોંગ્રેસ મહાસચિવ તેમજ ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર પર આકરો હુમલો કર્યો...

જોધપુર, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ન થવી જાેઈએ. તેના પર ફરીથી વિચાર...

નવીદિલ્હી, ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાના કારણે ઉત્તરાખંડમાં વર્ષાની ઘટનાઓમાં ૫ લોકોના મોત થયા છે. આ દરમિયાન કેરળમાં...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ છેલ્લા ૨૪...

નવીદિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયામાહિતી હતી કે મંગળવાર સુધી ભારતમાં કોરોનાની રસીના ૯૯ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે....

નવીદિલ્હી, ભારત-ચીન સરહદ પર સતત તણાવ વચ્ચે પૂર્વીય સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેએ ચીનની વધતી ગતિવિધિઓ અંગે ચિંતા વ્યક્ત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.