Western Times News

Gujarati News

National

જયપુર, રાજસ્થાનના જાલોરમાં જિલ્લામાં પાણી માટે ટાંકી ખોદી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો . માટી ઘસી આવવાના કારણે એક...

ભોપાલ, મધ્યપ્રદેશના ગુનાનો એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આઝાદી પછી આજદિન સુધી અહીં દલિતો માટે કોઇ સ્મશાનગૃહ નથી. તેમના...

નોઈડા, નોઈડા સેક્ટર ૩૪ ના ગ્રીન બેલ્ટમાં એક ખાનગી શાળાની નજીકથી મળી આવેલા બે માસૂમ બાળકોની હત્યા કયા કારણથી કરવામાં...

પટણા, બિહારના ભોજપુર જિલ્લામાં સંબંધોને તાર તાર કરનારી એક ઘટના સામે આવી છે. અહીં સાવકી માતાએ સગા પિતા સાથે મળીને...

કટિહાર, બિહારના કટિહારમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. પૂરને કારણે સામાન્ય લોકોનું જીવન...

અસમ, અસમમાં તાલિબાનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે શનિવારે કહ્યું કે અફઘાનિસ્તાનના...

મુંબઈ, કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને સરકારે તૈયારી શરુ કરી છે. આ તૈયારીના ભાગ રુપે સરકાર કોરોનાની સારવાર...

કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના આતંકીઓએ ભારતીય કોઓર્ડિનેટર ઝોહીબનું અપહરણ કર્યું હતું. તે કાબુલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ત્યાં...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં શનિવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારીઓએ આ...

જયપુર, ભાજપ હાઈકમાન્ડે અંતે વસુંધરા રાજે સામે શરણાગતિ સ્વીકારીને ‘જન આશીર્વાદ યાત્રા’ના પોસ્ટરમાં સ્થાન આપવું પડયું છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર...

ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ સ્વદેશી ટેકનોલોજી વડે અધ્યતન શસ્ત્રોનો વિકાસ કરી દેશને સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા અનુરોધ કર્યો. બેંગલુરુમાં હિન્દુસ્તાન...

નવીદિલ્હી, આજે પીએમ મોદીએ ગુજરાતની કરોડોની ભેટ આપી છે. તેમણે સોમનાથમાં ચાર વિકાસના કાર્યોનું રિમોટ દ્વારા લોકાર્પણ કર્યું છે. કાર્યક્રમમાં...

નવીદિલ્હી, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની આજે(શુક્રવાર ૨૦ ઓગસ્ટ) ૭૭મી જયંતિ છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના પિતાને...

મુંબઈ, શિવસેનાના કાર્યકર્તાઓએ મુંબઈ સ્થિત બાલા સાહેબ ઠાકરે મેમોરિયલનુ શુદ્ધિકરણ કર્યુ છે. ભાજપની જન આશીર્વાદ યાત્રા પહેલા કેન્દ્રીય મંત્રી નારાયણ...

મુંબઇ, મહારાષ્ટ્રના બુલઢાણામાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી ખાતા ૧૩ લોકોના મોત થયા છે. બુલઢાણાના સિંધખેડાજામાં શુક્રવારે બપોરે ૨ વાગે...

મુંબઈ, ભારતીય જનતા પાર્ટી ના નેતા દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપતા કહ્યું કે શિવસેના સાથે ગઠબંધનમાં રહેવાના કારણે તેમની પાર્ટી અગાઉ...

નવીદિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારી રાજેશ્વર સિંહ ટૂંક સમયમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઈ શકે છે. રાજેશ્વર સિંહ મૂળ તો...

હૈદરાબાદ, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની અસર ભારતીય ઘરેલુ રાજનીતિ પર પણ અસર જાેવા મળી રહી છે. જાેકે ઉત્તર પ્રદેશના સંભલથી સમાજવાદી...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે એક સારા સમાચાર છે. જલદી દેશમાં બાળકો માટેની રસી...

નવીદિલ્હી, આગામી વર્ષે સાત રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે કોંગ્રેસના સંગઠનમાં ટૂંક સમયમાં ધરખમ ફેરફારો થાય તેવી સંભાવના છે....

લખનૌ, ઉત્તરપ્રદેશમાં ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમા યોગી સરકાર પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી...

નવીદિલ્હી, રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસિન શેખે તેમને રાખડી અને શુભકામના સાથેનો મેસેજ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.