Western Times News

Gujarati News

National

અયોધ્યા: રામલલ્લા પહેલી વખત શ્રાવણ માસમાં ચાંદીના હિંચકા પર બિરાજશે. ટ્રસ્ટ દ્વારા કામચલાઉ મંદિરમાં બિરાજમાન રામલલ્લા માટે ૨૧ કિલો વજનનો...

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આર્ત્મનિભર નારી-શક્તિ કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે ઉદ્યોગસાહસિકો માટે ૧૬૨૫ કરોડની રકમ...

ગુજરાતમાં અમદાવાદ, આણંદ અને પોરબંદરથી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નો પ્રારંભ થશે 13 ઓગસ્ટથી 2 ઓક્ટોબર, 2021 સુધી ગુજરાતના દરેક...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ માર્કન્ડેય કાત્જુએ દેશની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ટ્‌વીટમાં લખ્યું હતું કે, ભારતમાં...

કોલકતા: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીને ઈટાલીમાં યોજાનારી ઈન્ટરનેશનલ પીસ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યુ છે. આ કોનફરન્સમાં ખ્રિસ્તીઓના...

નવીદિલ્હી: ઓક્સફર્ડના વેક્સિન ગ્રૂપના પ્રમુખ પ્રોફેસર એડ્રયૂ પોલાર્ડે કહ્યં કે મહામારી ઝડપથી રૂપ બદલી રહી છે. ડેલ્ટા વેરિઅન્ટ અત્યારથી સંક્રમણ...

નવીદિલ્હી: કોરોનાની ત્રીજી લહેર બાબતે રોજ નવા નવા સમાચાર આવી રહ્યા છે. ત્યારે દિલ્હીની હોસ્પિટલોમાંથી મળી રહેલા સમાચાર ચિંતાજનક છે....

નવીદિલ્હી: સંસદમાં થયેલા હંગામા પર વિપક્ષના આરોપનો જવાબ આપવા ૮ કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મેઘવાલ, ભુપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, પીયુષ ગોયેલ,...

નવીદિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓને વર્ચ્યુઅલ બેઠક માટે આમંત્રણ આપ્યું છે. આ બેઠકમાં તે આગામી ૨૦૨૪ની ચૂંટણીને...

નવીદિલ્હી: રાજ્યસભામાં કાલે થયેલા હંગામાને લઈને આજે વિપક્ષી દળોના સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી પદયાત્રા કરી. માર્ચમાં વિપક્ષી નેતાઓએ સરકાર...

પૂણે: પ્રવાસન મંત્રાલયે રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશોને વિનંતી કરી છે કે, વેક્સીનના બંને ડોઝ લઈ ચૂકેલા આંતરરાજ્ય પ્રવાસ કરતાં લોકોને...

નવી દિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ડરની વચ્ચે કોવિડ રસીકરણ અભિયાનમાં રોજ સરેરાશ ૪૦ લાખથી વધુ લોકોનું વેક્સીનેશન કરવામાં આવી...

BSEએ વધુ એક સર્વેલન્સ ફ્રેમવર્ક દાખલ કર્યું મુંબઈ: બીએસઈના પરિપત્ર બાદ નાના શેરોમાં શરૂ થઇ ગયેલા વેચાવાલીના દબાણ બાદ એક્સચેન્જે...

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવ્યા બાદ રાજ્ય સરકારે દુકાનો, લોકલ ટ્રેન પછી હવે રેસ્ટોરાં અને શોપિંગ મૉલ અંગેનો...

નવીદિલ્હી: રાહુલ ગાંધી અને કોંગ્રેસના અનેક નેતાઓ બાદ હવે ટિ્‌વટરે કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટને પણ લૉક કરી દીધું છે....

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં બુધવારે એક બસ અને અન્ય વાહનોના ભૂસ્ખલનની ઝપેટમાં આવ્યા બાદ અત્યાર સુધી ૧૩ લોકોના...

ભેજાબાજે લોકો પાસેથી ૨૦૦ કરોડ પડાવ્યા -માલેતુજારોને તેમની સામે કાર્યવાહીની તૈયારી છે એમ કહીને બચાવવાની ખાતરી આપી પૈસા પડાવતો હતો...

ઓગસ્ટની મોનિટરિંગ પોલીસીમાં આરબીઆઈએ મોંઘવારી દર લક્ષ્યને વધાર્યો પણ સરકારે પગલાં ન લીધા નવી દિલ્હી,  પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી...

સુરત: સુરતમાં ફરી થાભારે તત્વોનો આતંક જાેવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગેંગવોરની ઘટના સામે આવી રહી છે....

ગાંધીનગર: ગાંધીનગરમાં આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તૌઉતે વાવાઝાડા પર રિ સર્વે કરવા માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં...

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનું જાેખમ મંડરાઈ રહ્યું છે. આ દરમિયાન અમેરિકા અને બ્રિટને ચિંતા વધારી દીધી છે. અહીં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.