Western Times News

Gujarati News

National

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા તા.10 /08/2021 ના રોજ એન.એસ.એસ.ના ઉપક્રમે સ્વચ્છતા પખવાડિયા ઉજવણી અનુસંધાને એન.એસ.એસ. સમિતિના અધ્યાપકો અને સ્વયંસેવકો...

મહીસાગર: પાંચમી ઓગસ્ટના રોજ લુણાવાડાના પાલ્લા ગામ ખાતે બીજેપીના નેતા અમે તેમના પત્નીની થયેલી હત્યાનો કેસ પોલીસે ઉકેલી નાખ્યો છે....

નવીદિલ્હી: દેશના ઘણા ભાગો હાલના દિવસોમાં પૂરનો સામનો કરી રહ્યા છે. ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ. ભારતીય હવામાન વિભાગનું...

મુંબઇ: ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા કરોડો રૂપિયાની ઠગાઈના કેસમાં ફસાઈ રહ્યા છે. શિલ્પા શેટ્ટી અને તેની માતા...

નવીદિલ્હી: સંસદનુ ચોમાસુ સત્ર સમાપ્ત થવામાં માત્ર સાત દિવસ બાકી છે, અત્યાર સુધી એક પણ દિવસ એવો નથી રહ્યો કે...

નવીદિલ્હી: કસ્ટડીમાં આરોપી પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કેટલાકના મોત પણ નિપજ્યા છે. એવામાં મુખ્ય ન્યાયાધીશ એનવી...

નવીદિલ્હી: કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના અંતર્ગત ૯મો હપતો જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી...

ગુરુગ્રામ: કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે આશરે દોઢ વર્ષ સુધી દેશભરમાં સ્કૂલ-કોલેજાે બંધ રહ્યા બાદ મોટાભાગના રાજ્યોમાં ફરીથી...

વડોદરા: વડોદરા સહિત રાજ્યભરમાં રેસીડન્ટ તબીબોની હડતાળના કારણે દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. વડોદરામાં નવાયાર્ડમાં રહેતા ૧૯ વર્ષના રાહુલ જાદવ...

તિરૂવનંતપુરમ: કેરળમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને જાેતા સરકારી પેનલના અધિકારીએ કહ્યું છે કે જાે રાજ્યમાં ધાર્મિક કાર્યક્રમો ફરી શરૂ...

નવીદિલ્હી: રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદના બંને દીકરા તેજસ્વી અને તેજપ્રતાપ વચ્ચે વર્ચસ્વની લડાઈના સમાચારો અંગે ભાજપે ટીખળ કરી...

નવીદિલ્હી: સપ્ટેમ્બર મહિનામાં પ્રશાંત મહાસાગરમાં ફેરફાર થવાને કારણે ભારે વરસાદ સાથે ઠંડીનું જાેર પણ વધશે. સાથેજ દક્ષિણના રાજ્યોમાં વાવાઝાડું આવશે...

નવીદિલ્હી: સંસદના ચોમાસું સત્રમાં વિપક્ષ દ્વારા સરકારને સતત ઘેરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ચોમાસું સત્રમાં સતત હોબાળા વચ્ચે સંસદની કાર્યવાહી...

મુંબઇ: મહારાષ્ટ્ર અત્યાર સુધી કોરોના વાઈરસની બીજી લહેરની મારથી બહાર આવી શક્યો નથી, પરંતુ અમારા જન પ્રતિનિધિ ક્યાંક લોકલ ટ્રેન...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટર પર લખ્યું...

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૫,૪૯૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા...

અમદાવાદ: ગુજરાતમાંથી ભૌગોલિક સૂચકાંકોના પ્રમાણિત ભાલિયા ઘઉંની નિકાસ શરૂ થઈ ગઈ છે. ઘઉંની નિકાસમાં મોટો વધારો થવાને કારણે ભૌગોલિક સંકેત...

કાર્યવાહીમાં વિધ્ન નાખવા માટે આઈએસઆઈની ત્રણ આતંકી સંગઠનો સાથે પીઓકેના મુઝફ્ફરાબાદમાં બેઠક જમ્મુ,  આઈએસઆઈએ પાકિસ્તાનના આતંકી સંગઠનો, લશ્કર એ તૈયબા,...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.