Western Times News

Gujarati News

National

અત્યાર સુધીમાં ૪૩૩૦૪૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે, દેશમાં કુલ ૫૬૬૪૮૮૪૩૩ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા  નવી દિલ્હી,...

દલસાણીયાએ વર્ષ ૨૦૦૫ થી ૨૦૨૧ સુધી ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી છે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં જન્મેલા ભીખુભાઇ...

૨૦૧૯થી અલગ રહેતા દંપતીને છૂટાછેડાની મંજૂરી,  પત્નીને છૂટાછેડા આપી શકાય, બાળકોને નહીંઃ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી, લગ્ન સંબંધી વિવાદ સાથે...

પોલીસ સુનંદાનાં મૃત્યુનું કારણ ન જાણી શકી-દિલ્હીની એક અદાલતના આદેશથી કોંગ્રેસ નેતાને રાહત નવી દિલ્હી,  દિલ્હીની એક અદાલતે કોંગ્રેસ નેતા...

સાત કેન્દ્રીય મંત્રીઓના એક પ્રતિનિધિમંડળે નાયડુની મુલાકાત લીધી હતી અને તેમને ફરિયાદ સોંપી હતી નવી દિલ્હી,  રાજ્યસભામાં હંગામો કરનારા સદસ્યો...

મહિલાઓને સૈનિક સ્કૂલ-કોલેજમાં પ્રવેશનો વિવાદ-કોર્ટે એનડીએ, સૈનિક સ્કુલો, RIMCમાં મહિલાઓને પ્રવેશ નહીં આપવાના વિચાર પર સેનાને ફટકાર લગાવી નવી દિલ્હી, ...

જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેમણે ત્રીજાે ડોઝ ન ટાળવાની વેક્સિન ઉત્પાદક સીરમ કંપનીના વડા સાયરસ પૂનાવાલાની સલાહ પુણે, ...

રાજસ્થાનના ચુરુમાં પતિને દવાથી બેભાન કરીને ખાટલે બાંધી કરંટ આપ્યો-પતિને ડ્રગ્સ આપીને કરંટ આપવામાં આવ્યો હોવાની પત્ની સામે ફરિયાદઃ પતિ...

બેંગ્લુરૂ, કર્ણાટકમાં બ્લેક ફંગસના ડરથી એક દંપત્તીએ આત્મહત્યા કરી લીધી છે. પતિ-પત્ની બંને કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. પોતાની...

નવીદિલ્હી, પશ્ચિમ બંગાળ, બિહાર સહિત દેશમાં રાજ્યોમાં ફરી એક વખત ચોમાસુ સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી ૫ દિવસમાં...

નવીદિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણે અત્યાર સુધીના ઉચ્ચસ્તરે પહોંચેલા પેટ્રોલ, ડીઝલના ભાવમાં ઘટાડાના પગલાં તરીકે એક્સાઈઝ ડ્યૂટીમાં કાપનો સ્પષ્ટ ઈન્કાર કરી...

નવીદિલ્હી, જાે આજે ચૂંટણી થાય તો નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર સત્તા પર પરત ફરશે? શું વિનાશક કોવિડ -૧૯ રોગચાળાએ...

લખનૌ, ઉત્તરપ્રદેશમાં કૌશાંબી જિલ્લા હોસ્પિટલમાં એસએનસી(સિક ન્યૂ બોર્ન કેર યુનિટ)માં એક નવજાત શિશુ વોર્મર મશીનના હીટિંગ પેડ પર જીવતુ સળગી...

નવીદિલ્હી, ભારતીય નાગરિકોની સુરક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ચિંતિત અને તત્પર હોય છે. વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા પણ...

વાયનાડ, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે પહેલા નોટબંધી, પછી જીએસટી અને હવે કૃષિ કાયદા લાવીને ભારતીય...

મેંગ્લોર, કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક યુવા કપલે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આત્મહત્યા કરતા પહેલા તેમણે પોલીસને ફોન કરીને...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મંગળવારે પેગાસસ સ્નૂપિંગ કેસમાં કોર્ટની દેખરેખમા સ્વતંત્ર તપાસ માટે જનહિત અરજીઓ પર કેન્દ્ર સરકારે નોટિસ જારી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.