દિસપુર, સોમવારે બપોરે અસમમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ રહી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ...
National
જિંદ, હરિયાણાના એક ખેડૂત સરકારે તેમના ખાતામાં જમા કરી દીધેલા વધારાના રુ. ૫૨,૯૨૦ રુપિયા પરત આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી...
નવી દિલ્હી, નકલી નોટો દ્વારા આતંકવાદીઓને ફન્ડિંગ કરવું, ભારતમાં હવાલા કારોબારને હવા આપવી, આ બધા પાકિસ્તાનના એવા ષડયંત્રો છે જે...
નવીદિલ્લી, નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ રચિત એક્સપર્ટ કમિટીએ કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણી જાહેર કરી છે. કમિટીનુ કહેવુ...
નવી દિલ્હી, ભારતમાં કોવિડ મહામારીનું વિકરાળ રૂપ એકવાર ફરી જાેવા મળી શકે છે. નીતિ આયોગે કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણી...
બુલંદશહેર, બુલંદશહેરના નરૌરા રાજ ઘાટ પર યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, યોગી...
નવીદિલ્હી, કેન્દ્ર સરકારે દેશની તમામ મહત્વની સરકારી સંપત્તિઓ વેચવાનો પ્લાન ઘડ્યો છે. જે અનુસાર આગામી ચાર વર્ષમાં રસ્તાઓ, રેલવેની સંપત્તિઓ,...
મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના અંગત મદદનીશ મિલિંદ નાર્વેકર પર ભાજપ દ્વારા ગેરકાયદે બાંધકામનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમજ ભાજપના...
પટણા, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પ્રધાનમંત્રીને મળ્યા બાદ નીતિશ કુમારે કહ્યું...
નવી દિલ્હી, ખેડૂત માટે ખેતર અને તેના પશુ ખૂબ જ કિંમતી હોય છે. તેના માધ્યમથી જ તે પોતાની રોજીરોટી કમાઈને...
નવી દિલ્હી, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ કાબુલમાં ખરાબ થઈ રહેલી સ્થિતિને જાેતા ભારત સરકાર કાબુલથી પોતાના નાગરિકોને બહાર કાઢવાની...
મહેસાણા, મોબાઈલની ધૂનમાં રહેતા લોકો અનેકવાર ભાન ભૂલી જાય છે. મોબાઈલમાં વ્યસ્ત રહેવાને કારણે અનેક લોકો સાથે અકસ્માત થતા હોય...
દિલ્હીથી અયોધ્યાનુ ૬૭૦ કિલોમીટરનુ અંતર આ ટ્રેનના કારણે બે જ કલાકમાં કપાઈ જશે. નવી દિલ્હી, અયોધ્યામાં રામ મંદિર બનાવવાની કામગીરી...
નવી દિલ્હી, બીએસએફ અને પંજાબ પોલીસે સંયુક્ત રીતે ડ્રગ્સના રેકેટનો ભાંડાફોડ કર્યો હતો. બાતમીના આધારે પોલીસ અને બીએસએફે ઓપરેશન હાથ...
મારી વિરૂદ્ધ હત્યાનું ષડયંત્ર રચાતા જીવને જાેખમઃ યાદવ નવી દિલ્હી, રાજદ અને લાલુ પરિવારમાં મચેલા ઘમાસાણ વચ્ચે લાલુ પ્રસાદ યાદવના...
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે આઇકોનિક વીકનો શુભારંભ કરશે માઇક્રોસાઇટ, બુ-બુક્સ અને...
કાબુલ, તાલિબાને સીધા સીધા અમેરિકાએ ધમકી આપી દીધી છે. તાલિબાને કહ્યુ કે જાે બાઈડન સરકારે અફઘાનિસ્તાનથી પોતાના સૈનિકોને ના બોલાવ્યા...
લખનઉ, અયોધ્યા આંદોલનનો અવાજ રહેલા અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન થયું છે. તેમણે શનિવારે રાત્રે સંજય ગાંધી ઇન્સ્ટિટ્યૂટ...
નવી દિલ્હી, ભારતીય વાયુસેનાના સી-૧૭ વિમાને આજે સવારે અફઘાનિસ્તાનના કાબુલથી ઉડાન ભરી અને તે ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સ બેઝ પર ઉતર્યું...
નવીદિલ્હી, દિલ્લીમાં આખી રાત ભારે વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી ગઈ છે. શુક્રવાર(૨૦ઓગસ્ટ)ની આખી રાત દિલ્લીમાં ભારે વરસાદ થયો...
નવીદિલ્હી, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરેન્ટી યોજનામાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. હકીકતમાં જાેઈએ તો, ગ્રામિણ વિકાસ વિભાગ અંતર્ગત...
નવીદિલ્હી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, વૈશ્વિક સ્તરે બદલાતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને જાેતા ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પડકારો વધી રહ્યા...
જયપુર, રાજસ્થાનના જાલોરમાં જિલ્લામાં પાણી માટે ટાંકી ખોદી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો . માટી ઘસી આવવાના કારણે એક...
ભોપાલ, મધ્યપ્રદેશના ગુનાનો એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આઝાદી પછી આજદિન સુધી અહીં દલિતો માટે કોઇ સ્મશાનગૃહ નથી. તેમના...
નોઈડા, નોઈડા સેક્ટર ૩૪ ના ગ્રીન બેલ્ટમાં એક ખાનગી શાળાની નજીકથી મળી આવેલા બે માસૂમ બાળકોની હત્યા કયા કારણથી કરવામાં...