Western Times News

Gujarati News

National

તિરૂવનંતપુરમ: ચીનમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસ મહામારી આજે બે વર્ષે પણ દુનિયાને પડકાર આપી રહ્યુ છે. વળી ભારતમાં કોરોનાનાં...

લખનૌ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરપ્રદેશ પ્રવાસની તારીખ નક્કી થઈ ગઈ છે. ૫ ઓગસ્ટના રોજ વડાપ્રધાન યુપીના સિદ્ધાર્થનગરમાં ૯ મેડિકલ કોલેજાેના...

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ ગરમ થયા છતાં ભારતમાં છેલ્લા ૧૬ દિવસથી પેટ્રોલ-ડીઝલનું બજાર સ્થિર છે. હકીકતમાં અમેરિકામાં કાચા...

લખનૌ: ઉત્તરપ્રદેશ મોહરમ પર તાજીયા જુલુસને મંજૂરી આપવામાં આવશે નહી. યુપી પોલીસે આ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. કોરોના સંક્રમણને...

નવીદિલ્હી: કોરોનાની બીજી લહેરના કારણે લાગેલા પ્રતિબંધોમાં ઢીલથી દેશમાં જુલાઈમાં વિવિધ ઈંધણની માંગમાં વધારો નોંધાયો છે. આ સાથે પેટ્રોલની ખપત...

અમદાવાદ,  ભારતીય વાયુ સેના દ્વારા સૈન્યની ત્રણેય પાંખ માટે, સર્વ મહિલા પર્વતારોહણ કૂચનું આયોજન કરવામાં આવ્યું છે. ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે...

જયપુર, કોંગ્રેસ શાસિત પ્રદેશ રાજસ્થાનમાં સંભવિત કેબિનેટ ફેરબદલ અને રાજકીય નિમણૂકો અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને રાજસ્થાનના પ્રભારી...

(હિ.મી.એ),નવીદિલ્હી,તા.૧ મણિપુર કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ ગોવિંદદાસ કોંથૌજમ રવિવારે મણિપુર વિધાનસભા ચૂંટણીનાં થોડા મહિનાઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા છે. મણીપુરનાં...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨ ઑગસ્ટ ૨૦૨૧ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી e-Rupiનો પ્રારંભ કરશે. જે વ્યક્તિ અને ઉદ્દેશ વિશિષ્ટ...

ચંડીગઢ: પંજાબના લોકોને ૩૦૦ યુનિટ મફત વિજળી આપવાની જાહેરાત કરી કેજરીવાલે પહેલા જ વિધાનસભા ચુંટણીનું બ્યુગલ ફુંકી દીધુ છે.જયારે પાર્ટી...

ચંડીગઢ: વર્ષોથી પાકિસ્તાનના માર્ગે જઇ રહેલ પંજાબના ગંદા પાણીને પડોલી દેશે રોકી દીધુ છે. પાકિસ્તાન તરફથી સીમાવર્તી ક્ષેત્રમાં એક મોટો...

અમદાવાદ: મંદી-મોંઘવારી-મહામારી-બેરોજગારી-અસુરક્ષાના ભાવ સાથે ગુજરાતની જનતા કપરા સમયમાં પોતાનું જીવન વ્યતિત કરી રહી છે ત્યારે ભાજપ સરકાર પોતાની નિષ્ફળતારૃપી શાસનની...

બદાયું: ઉત્તરપ્રદેશના બદાયુ જિલ્લામાં ૧૫મી ઓગસ્ટના રોજ થનારા દેશભક્તિના કાર્યક્રમ માટે શહીદ સરકાર ભગત સિંહનો રોલ કરવાની પ્રેક્ટિસ કરી રહેલ...

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમણે ત્રણ દિવસ પહેલા વેક્સીનનો ડોઝ લીધો...

નવીદિલ્હી: આવકવેરા વિભાગે ઉત્તર ભારતના એક 'પાન મસાલા' જૂથ પર દરોડા પાડી શ્૪૦૦ કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો પકડી પાડ્યા છે....

નવીદિલ્હી: પ્રિયંકા ગાંધીએ ખાદ્ય પદાર્થોના ભાવમાં એક વર્ષમાં થયેલા વધારાનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા કહ્યુ છે કે,...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.