Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, મ્યાનમારમાં રવિવારે મધરાત બાદ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રાત્રે ૧૨.૫૪ વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ...

અલ્લાહાબાદ, અલ્લાહાબાદ હાઇકોર્ટે એક મહત્વપુર્ણ ચુકાદો આપતા કહ્યું હતું કે બે પુખ્ત વયના વ્યક્તિને પોતાની ઇચ્છા મુજબ જીવનસાથી પસંદ કરવાનો...

પ્રયાગરાજ, પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીનું નિધન થઈ ગયુ છે. અહીંના બાધંબરી મઠમાં તેમનું નિધન થયુ છે. હાલ મૃત્યુનું...

નવી દિલ્હી, દિવ્યાંગ લોકોને ઘરે કોરોના રસીકરણની સુવિધા આપવાની માગ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી છે. કોર્ટે મામલાની...

મુંબઈ, એનસીબીએ દેશની આર્થિક રાજધાની મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં દરોડા પાડ્યા છે. એનસીબીએ આ દરોડા દરમિયાન એક નાઈજિરિયન ડ્રગ્સ પેડલરની ધરપકડ...

નવી દિલ્હી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી (એમઓઆરટીએચ) નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ શરૂ થયા...

નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ૨૦ સપ્ટેમ્બરના રોજ સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા...

ભોપાલ, વેક્સિનેશન મહા અભિયાનના દિવસે શુક્રવારે બડવાનીમાં અજબ કિસ્સો સામે આવ્યો. અહીંની પૂજા સ્ટેટ કૉલોનીમાં રહેનાર વાહિદ ખાન જેના પરિવારમાં...

નવી દિલ્હી,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પર ભારતમાં કોરોના વેક્સિનેશન મામલે અનેક રેકોર્ડ સ્થાપિત થયા છે. પહેલી વખત દેશમાં...

નવીદિલ્હી, પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ બાદ હવે રાજસ્થાનની સાથે છત્તીસગઢમાં પણ રાજકીય ભૂકંપ સર્જાય તેવી એંધાણ વર્તાઈ રહ્યાં...

ચંડીગઢ, પંજાબના સીએમ પદેથી રાજીનામુ આપ્યા બાદ કેપ્ટન અમરિન્દરસિંહે પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજાેત સિધ્ધુને પાક પીએમ ઈમરાનખાન અને આર્મી ચીફ...

ભોપાલ, મધ્ય પ્રદેશના રીવા જિલ્લાની ગ્રામ પંચાયતની મહિલા સરપંચના ઘર પર લોકાયુક્તની છાપેમારીની કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં ૧૧ કરોડની બેનામી...

મુંબઇ, ભારતીય જનતા પાર્ટીનાં નેતા કિરીટ સોમૈયાને મહારાષ્ટ્ર પોલીસે કસ્ટડીમાં લીધા છે. કિરીટ સોમૈયાની પોલીસે સતારા શહેરનાં કરાદ રેલવે સ્ટેશન...

કોલકતા, એક વખત રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની વાત કરનાર બાબુલ સુપ્રિયો ફરી એક વખત તૃણમૂલ કોંગ્રેસમાં જાેડાયા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના...

લખનૌ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડોક્ટરોની નિવૃત્તિની ઉંમર ૫ વર્ષ વધારવાનો ર્નિણય કર્યો છે. આ માટે દરખાસ્ત તૈયાર કરવામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.