નવીદિલ્હી: ચીન અને પાકિસ્તાન જેવા દેશો સાથે તનાવ અને આતંકીઓનો મુકાબલો કરી રહેલી ભારતીય સેના સૈનિકો અને ઓફિસરોની અછત સામે...
National
નવીદિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચેનો તનાવ ઓછો થઈ રહ્યો નથી. બલ્કે ચીન આ તનાવને વધારી રહ્યુ છે. ચીને...
નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ સદન...
નવીદિલ્હી: આસામ અને મિઝોરમની વચ્ચે સરહદ વિવાદને લઈને થયેલી અથડામણ પર ગૃહ મંત્રાલયની બાજનજર છે. ગૃહમંત્રાલયે સ્થિતિને થાળે પાડવા માટે...
નવીદિલ્હી: સરહદ વિવાદને લઈને આસામ અને મિઝોરમ વચ્ચે થયેલી હિંસક ઝઘડાની ઘટનાને લઈને કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ...
ગ્વાલિયર: સેલ્ફીનો શોખ ક્યારેક જીવલેણ બની જાય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બની છે. સેલ્ફીના ચક્કરમાં બે...
નવીદિલ્હી: અસમ અને મિઝોરમ વચ્ચે થયેલો સરહદ વિવાદ ખૂની સંઘર્ષમાં ફેરવાઈ ગયો અને આ હિંસામાં અસમ પોલીસના ૬ જવાનોના મોત...
નવીદિલ્હી: દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેકારી દર વધ્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના રિપોર્ટમાં આ માહિતી મળી...
નવીદિલ્હી: કૃષિ કાનુનોને લઇ કેન્દ્ર સરકાર અને કિસાન સંગઠનો વચ્ચે ટકરાવ જારી છે જયાં કેન્દ્ર સરકારે ત્રણેય કાનુનોને પાછો લેવાનો...
ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં આજે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. આ ભીડની સામે થોડો સમય માટે વ્યવસ્થા પણ ડગી...
નવી દિલ્હી: ભારતમાં કોરોનાને લઈ થોડા રાહતના સમાચાર આવી રહ્યા છે. ૧૩૨ દિવસના લાંબા સમયગાળા બાદ એક દિવસમાં સંક્રમિત થતા...
મુંબઇ: પોર્નોગ્રાફી કેસમાં અટકાયત હેઠળ બિઝનેસમેન રાજ કુન્દ્રાની વધુ ૧૪ દિવસ માટે પોલીસ કસ્ટડી વધારી દેવામાં આવી છે. તેને વધુ...
મુંબઇ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે અને તેમના સ્વસ્થ અને...
પટણા: બિહારની રાજધાની પટણાની બાજુમાં આવેલા દાનાપુરના પાલિગંજથી શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પુત્રવધૂ સાથે આડા સંબંધો ધરાવતા...
ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બીજી T-20 મેચ કોલંબોનાં આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની હતી. આ ત્રણ મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવ્યા...
અમદાવાદ: રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઓછી થતાં જ લોકો ભગવાનના શરણે જઈ રહ્યા છે. આ ઘાતક બીજી લહેરમાં પોતે બચી...
સરકારી કચેરીઓમાં કર્મચારી-અધિકારીઓ સરકારી વાતચીત માટે લેન્ડલાઇનનો ઉપયોગ કરશે. તેમને મોબાઇલનો ઉપયોગ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુંબઇ, મહારાષ્ટ્ર...
(એજન્સી) હૈદ્રાબાદ, ચૂૃટણી દરમ્યાન કેટલીય વખત સાંસદો અને ધારાસભ્યો મત મેળવવા માટે રૂપિયા વરસાવતા હોવાના આરોપો લાગ્યા છે. પણ દેેશમાં...
કોલકતા, પશ્ચિમ બંગાળના પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય સંસાધનોનો દુરુપયોગ કર્યો છે...
નવી દિલ્હી: મોબાઈલ અને ઈન્ટરનેટ વગરના જીવનની હવે કલ્પના થઈ શકે તેમ નથી. આ બંને વસ્તુઓ લોકોના જીવન સાથે એટલી...
નવી દિલ્હી: લોકસભાની આગામી ચૂંટણીમાં બેઠકોની સંખ્યા વધારીને ૧૦૦૦ કરવા માટે સરકાર વિચારી રહી છે તેવો દાવો કોંગ્રેસના સિનિયર નેતા...
ટોક્યો: ટોકિયો ઓલિમ્પિકમાં વેઈટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ સર્જનાર મીરાબાઈ ચાનુને હવે ગોલ્ડ મેડલ મળે તેવી શક્યતાઓ છે. મળતા...
નાગપુર: કોરોનામાંથી સાજા થયેલા કેટલાક દર્દીઓને મ્યૂકરમાઈકોસિસને કારણે આંખ, દાંત કે જડબાં ગુમાવવા પડ્યા હોવાના અનેક કિસ્સા તાજેતરમાં સામે આવ્યા...
મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનીલ દેશમુખ વિરુદ્ધ મોટા આરોપ મૂકનારા મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંઘ સામે ચોથી એફઆઈઆર નોંધાવાની...
કોલકતા: પેગાસસ ફોન હેકિંગ મામલાની તપાસ માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બે સભ્યોની તપાસ પંચની રચના કરી છે આ તપાસ પંચમાં...