લખનૌ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રસીકરણ અંગે ઉચ્ચ કક્ષાની સમિતિને દિશા નિર્દેશો આપતા કહ્યું હતું કે, જે માતા-પિતાના બાળકો ૧૨ વર્ષથી...
National
જાેધપુર: એઇમ્સમાં સારવાર બાદ કોરોનાને મ્હાત આપી ચૂકેલા જાેધપુર સેન્ટ્રલ જેલમાં કેદ સગીરા સાથે યૌન શોષણના દોષી આસારામનું ઓક્સિજન લેવલ...
નવીદિલ્હી: દિલ્હીમાં કોરોના રસીની ઉણપ બાદ ૧૮ વર્ષથી વધુ ઉંમરનાં લોકોનું રસીકરણ બંધ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવીલે મોદી...
જયપુર: કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાથી લોકો હેરાન છે. આ પાછળનું મોટું કારણ એ છે કે ત્રીજી લહેરની સૌથી વધુ...
નવીદિલ્હી: બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા સ્ટાર રેસલર સુશીલ કુમારને કોર્ટે ૬ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. સુશીલ કુમાર...
નવીદિલ્હી: એક દિવસની તેજી બાદ સોમવારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો. દેશની રાજધાની દિલ્હી સહિત તમામ મહાનગરોમાં આજે કિંમતો...
મુબઇ: કોરોનાની બીજી લહેર દેશ પર કહેર વરસાવી રહી છે અને લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. ત્યારે આ પરિવાર પર...
મુંબઈ: મુંબઈ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. મુંબઈ ક્રાઇમ બ્રાંચ યુનિટ -૭ એ શનિવારે સાંજે મુંબઇના બાંદ્રા વિસ્તારમાંથી ડ્રગના...
મહિલાઓ-બાળકો સહિત મોટાભાગના પ્રવાસી શ્રમિકોએ કન્યાકુમારી-ડિબ્રૂગઢ વિવેક એક્સપ્રેસથી મુસાફરી કરી હતી દિસપુર: એક તરફ જ્યાં દેશમાં કોરોના સંક્રમણ પર કાબૂ...
પૂર્વ લદાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આવો કોઈ આમનો સામનો થયો નથી ઃ ભારતીય સેના નવી દિલ્હી:...
ગોવાહાટી, આસામ-નાગાલેન્ડ સરહદ નજીક પશ્ચિમ કરબી એંગલોંગ જિલ્લામાં રવિવારે દિમાસા નેશનલ લિબરેશન આમી ના છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ગુપ્તચરના...
ડરનાં મારે લગાવી સરયૂ નદીમાં છલાંગઃ વેક્સિન અંગે ગ્રામજનોમાં ભ્રમ-ખોફ એ હદે ઘર કરી ગયો છે કે લોકો વેક્સિન ન...
જાે કે ૨૦થી વધારે વિષયો એવા છે કે, જેની પરીક્ષા લેવાઇ શકે છે નવી દિલ્હી, ગુજરાત બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં...
નવીદિલ્હી, દેશમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. દેશમાં દરરોજના ૩ લાખથી ઉપર નવા કોરોના સંક્રમણના કેસ આવી રહ્યા છે. એવામાં...
નવીદિલ્હી, ઇસરો અને નાસાના નવા અભ્યાસથી જાણવા મળે છે કે મંગળ ગ્રહ તેજીથી પોતાની બહારી વાતાવરણને ગુમાવી રહ્યું છે આ...
કર્મચારી કલ્યાણ સાથે સંબંધિત વિવિધ પહેલ અને પગલાંની ચર્ચા પશ્ચિમ રેલવે પર વર્ચ્યુઅલ પ્લેટફોર્મ મારફતે શુક્રવાર, 21 મે, 2021 ના રોજ “प्रबंधन में रेलवे कर्मचारियों की भागीदारी (PREM)”...
જીનેવા: કોરોના મહામારીના લીધે મોતનો જે આંકડો અત્યારે સામે આવ્યો છે, હકિકતમાં તસવીર વધુ ખૌફનાક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)એ...
નવીદિલ્હી: ખેડૂતોના સંગઠને હાલમાં દિલ્હીની સીમાઓ પર તેમના પ્રદર્શનના ૬ મહિના પૂરા થવાના અવસરે ૨૬મેના રોજ કાળો દિવસ ઉજવવાની જાહેરાત...
નવીદિલ્હી: વેક્સિનને લઈને મે મહિનાથી સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૧થી જયારે વેકસીનેશન શરૂ થયું ત્યારે આ પ્રક્રિયા...
નવીદિલ્હી: દેશનાં ઘણાં રાજ્યોમાં વેક્સિનની અછત હોવાના અહેવાલો વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવે એક મોટું નિવેદન...
નવીદિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર ઘણી જ વ્યાપક સાબિત થઇ છે. રોજે રોજ વધતા કોરોનાના આંકડા ડરાવી જાય છે. દેશમાં...
નવીદિલ્હી: પરંતુ દેશમાં એવો સમય પણ આવ્યો જ્યારે રોજના ૪ લાખથી વધારે કેસ નોંધાયા. એજ કારણ રહ્યુ કે મે મહિનાનો...
નવીદિલ્હી: કોરોના વાયરસ સંક્રમણનાં નવા કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે, પરંતુ દેશે તાજેતરમાં તે તબક્કો પણ જાેયો જ્યારે દરરોજ...
નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોનાના રોગચાળાને ખતમ કરવા માટે ઈન્ટરનેશનલ મોનેટેરી ફંડ(આઈએમએફ)દ્વારા એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં વેક્સીનેશન પર...
ફતેહપુર: દેશ અને ઉત્તરપ્રદેશના સૌથી પછાત જિલ્લાઓમાંના એક ફતેહપુરમાં 'રહસ્યમય તાવ'નો કહેર જાેવા મળી રહ્યો છે. યમુના કાંઠાના લલૌતી ગામમાં...