Western Times News

Gujarati News

National

લખનૌ, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ૮ લોકોના મોત થયા. મૃતકોમાં ૪ ખેડૂતો, ૩ ભાજપના...

લખનઉ, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ૮ લોકોના મોત થયા. મૃતકોમાં ૪ ખેડૂતો, ૩ ભાજપના...

ગાંધીનગર, ગુજરાતને કોરોના વેકસીનેશનમાં શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. એક રાષ્ટ્રીય...

શ્રીનગર, આરએસએસના વડા મોહન ભાગવત જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન અનંતનાગમાં બરઘશેખા ભવાની મંદિરમાં ઉપદ્રવીઓએ તોડફોડ કરી હતી....

ભવાનીપુર, પશ્ચિમ બંગાળના ભવાનીપુર પેટાચૂંટણીમાં મમતા બેનર્જીએ રેકોર્ડ મતે જીત મેળવી છે. આ સાથે તેઓ પોતાની મુખ્યમંત્રીની ખુરશી બચાવવામાં પણ...

મુંબઇ, મોડલ અને એક્ટ્રેસ સાગરિકા શોનાએ ક્રૂઝ શીપ કાર્ડેલિયા ધ ઈમ્પ્રેસમાં થયેલી પાર્ટીની ટિકિટ અંગે ઘટસ્ફોટ કર્યો છે. તેણે જણાવ્યું...

દહેરાદુન, ઉત્તરાંખડની માઉન્ટ ત્રિશૂલ પર એવલાંચ (હિમસ્ખલન)ની ઝપટાં આવેલા નૌકાદળના ચાર અધિકારીના મોત થયા છે. ચારેય અધિકારીના પાર્થિવ શરીરને ૨૪...

લખીમપુરમાં ૨ ખેડૂતોના મોત બાદ હંગામો લખનઉ, નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા કિસાન આંદોલને હવે હિંસક રૂપ લઈ...

મુંબઈ- ગોવા ક્રૂઝમાં રેવ પાર્ટી ૫ર NCBના દરોડા- શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ૮ની ધરપકડ મુંબઈ, બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ...

ચંડીગઢ, પંજાબમાં એક પછી એક નાટકીય વળાંક આવી રહ્યો છે. સૌથી પહેલા પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંઘે રાજીનામું આપી...

નવી દિલ્હી, ભારતમાં કોરોનાની બીજી લહેરનુ જોર હાલમાં તો ઓછુ છે અને બીજી તરફ પૂરજોશમાં કોરોનાની રસી આપવાનુ કામ પણ...

સોનીપત, હરિયાણાના સોનીપતમાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પરિવારના ત્રણ સભ્યોએ ઘરેલુ વિવાદને કારણે ઝેર પીને આત્મહત્યા...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ખેડૂત દેખાવકારોને મોટી રાહત આપી. તેમણે આદેશ આપ્યો છે કે ખેડૂત સંગઠનોના સભ્યો વિરુદ્ધ...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જલ જીવન મિશન અને રાષ્ટ્રીય જલ જીવન કોશની મોબાઇલ એપ લોન્ચ કરી હતી. આ દરમિયાન,...

થાણે, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોવિડ -૧૯ ના ૨૪૧ નવા કેસો આવવાથી, કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૫,૫૯,૩૫૧ થઈ ગઈ છે...

મુંબઇ, શિવસેનાએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીને પૂર્ણકાલીન પ્રમુખની જરૂર છે. પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસમાં નેતૃત્વની સમસ્યાએ પંજાબમાં રાજકીય કટોકટી...

જબલપુર, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે કૃષિની પ્રગતિમાં અને આ માટે આધુનિક જ્ઞાન...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે લાગુ કરવામાં આવેલા કૃષિ નિયમોના વિરોધને રાજકીય છેતરપિંડી જણાવ્યો છે. વડાપ્રધાને ઓપન મેગેઝીનને...

નવી દિલ્હી, ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ ગાંધી જયંતિ પ્રસંગે સોશિયલ મીડિયા પર ગોડસે જિંદાબાદના ટ્રેન્ડ અંગે નારાજગી વ્યક્ત કરી છે....

નવીદિલ્હી, કોરોના રસી સર્ટિફિકેટ પર બ્રિટનના વલણ વિરુદ્ધ ભારતે જે પગલું ભર્યું તેનાથી હવે બોરિસ જ્હોન્સન સરકાર આઘાતમાં સરી પડી...

દહેરાદૂન, કાશ્મીરની હાઇ એલ્ટીટ્યુડ એક્સપર્ટ ટીમ હવે માઉન્ટ ત્રિશુલ વિસ્તારમાં હિમસ્ખલનને કારણે ગુમ થયેલા નૌકાદળના જવાનોની શોધ કરશે. ટીમને બોલાવી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.