Western Times News

Gujarati News

National

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ખુલાસો કર્યો-કાશ્મીરમાં રહેતો આરોપી જૉન મોહમ્મદ ડાર સાધુની વેશભૂષામાં નરસિંહાનંદ સરસ્વતીની હત્યા કરવાનો હતો નવી દિલ્હી, ...

નવીદિલ્હી: કોરોના વાયરસે દેશ આખામાં તાબાહી મચાવી છે. અને દેશમાં ઘણા રાજ્યોએ કોરોના સામે લડવા માટે લોક ડાઉન નો સહારો...

પુરી: ઓડિશા અને પુરીમાં કોવિડ -૧૯ કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ભગવાન જગન્નાથ મંદિરના અધિકારીઓએ રવિવારે જાહેરાત કરી કે, આ...

નવીદિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા યશવંત સિંહાએ કોરોના રસીનાં આયોજન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર...

નવીદિલ્હી: ઈઝરાયલી લડાકુ વિમાનોએ ફરી એક વખત ગાઝા સિટી પર બોમ્બમારો કર્યો છે. સોમવારે સવારે ઈઝરાયલ દ્વારા સતત ૧૦ મિનિટ...

ચંડીગઢ: હરિયાણાના હિસારમાં પોલીસે ખેડૂતો પર ટીઅરગેસનો મારો ચલાવ્યો હતો. તેમના પર બળપ્રયોગ પણ કર્યો હતો. ખેડૂતો કેન્દ્ર સરકારના નવા...

નવીદિલ્હી: ગયા વર્ષે કોરોનાને કારણે થયેલા લોકડાઉનથી દેશના અર્થતંત્રને ભારે અસર થઈ હતી. જાે કે, વસ્તુઓ ધીમે ધીમે પાટા પર...

શ્રીનગર: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જાેવા મળ્યું હતું. જેને પગલે સૈન્ય એલર્ટ થઇ ગયું હતું અને આ...

ગાંધીનગર: તૌકતે વાવાઝોડુ જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજ્યનાં વાતાવરણમાં પલટો આવી રહેલો જાેવા મળી રહ્યો...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ સોમવારે એક એન્કાઉન્ટરમાં ૨ આતંકીઓને ઠાર કર્યા છે. આ એનકાઉન્ટર શ્રીનગરનાં ખાનમોહ વિસ્તારમાં શરૂ થયું હતું,...

નવીદિલ્હી: દેશમાં દક્ષિણ પશ્ચિમ રાજ્યો પર ચક્રવાતી તોફાન તૌક્તેનું સંકટ તોળાઈ રહ્યુ છે. કેરળ, કર્ણાટક અને ગોવામાં કહેર વર્તાવ્યા બાદ...

કોરોના પ્રોટોકોલ હેઠળ તીર્થ પુરોહિત, પંડા સમાજ અને હકકૂધારીઓને જ મંદિરમાં જવાની મંજૂરી મળી દેહરાદૂન: ૧૧મા જ્યોતિર્લિંગ બાબા કેદારનાથ ધામના...

આ અઠવાડિયે કોરોનાના નવા કેસમાં ૧૬%નો ઘટાડો નોંધાયો છે, અઠવાડિયા દરમિયાન ૨૪ લાખ કેસ નોંધાયા જાેકે મૃત્યુઆંકનો વધારો ચિંતાનું કારણ...

નવી દિલ્હી, કેન્દ્રએ રવિવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મહિનાના દરેક દિવસે અને મોડે સુધી રાશનની દુકાનો ખુલી રાખવાનો નિર્દેશ...

નવીદિલ્હી: છેલ્લા કેટલાક દિવસોમાં નવા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં, પરંતુ ખતરો હજી સુધી ટળ્યો નથી. ભારત...

નવીદિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે દેશમાં અત્યાર સુધી કોવિડ રસીનો ડોઝ ૧૮ કરોડથી વધુ લોકોને આપવામાં આવ્યો છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.