Western Times News

Gujarati News

National

કોલકતા: નંદીગ્રામથી ભાજપના ધારાસભ્ય અને બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેંદુ અધિકારી પાર્ટી છોડી ટીએમસી કોંગ્રેસમાં પાછા ફરેલ મુકુલ રાયને...

નવીદિલ્હી: દેશભરમાં સંપૂર્ણ રીતે ચોમાસુ સક્રિય થયા બાદ મોટાભાગના રાજ્યોમાં હવામાનનો કહેર ચાલુ છે. રાજધાની દિલ્હીથી મુંબઇ સુધી વરસાદથી જનજીવન...

રાયપુર: છત્તીસગઢના રાયપુરની જિલ્લા હોસ્પિટલમાં રાતે ૮ વાગ્યાની આસપાસ ૩ બાળકોના મૃત્યુ થયા છે. તે પછી બાળકોના પરિવારના સભ્યોએ ડોક્ટરો...

ચંડીગઢ: કોંગ્રેસના મોવડીએ નવજાેત સિંહ સિદ્ધિુને પંજાબની કમાન સોંપી દીધી છે, પરંતુ છતાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજાેત સિંહ સિદ્ધુ...

મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને ૨૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. રાજ પર પોર્ન વીડિયો...

લખનૌ: ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ શાયર મુનવ્વર રાણાને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે. આનંદ સ્વરૂપ શુક્લાના કહેવા...

નવીદિલ્હી: સુપ્રીમકોર્ટે રાજકારણમાં ગુનેગારો મામલે મંગળવારે ચિંતા વ્યક્ત કરી. કોર્ટે કહ્યું કે ગુનેગારોને રાજકારણમાં આવતા અને ચૂંટણી લડતા રોકવા ન્યાયતંત્ર...

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને ઈદ-ઉલ-અજહાની શુભકામનાઓ આપી છે. દેશના નેતાઓએ કોવિડ...

બેંગ્લુરૂ: યેદિયુરપ્પાને સત્તા પરથી હટાવવાની અટકળો ફરી તીવ્ર થતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અખિલ ભારતીય વીરશૈવ મહાસભાના પ્રમુખ શમાનુર શિવશંકરપ્પાએ...

નવીદિલ્હી: ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા જણાવાયું કે દિલ્હીનો આઇકોનિક આ લાલ કિલ્લો આજ થી સ્વતંત્રતા દિવસની ઉજવણીના અંત સુધી લોકો...

અમૃતસર: પંજાબમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસની અંદર ચાલી રહેલી ખેંચતાણ હજી સમાપ્ત થઈ નથી. બુધવારે અમૃતસરમાં નવજાેત...

નવીદિલ્હી: પેટ્રોલ- ડીઝલ સરકારને કરોડોની આવક કરી આપતું હોય છે. પેટ્રોલ-ડીઝલની ડ્યૂટીમાંથી સરકારે ૩.૩૫ લાખ કરોડની કમાણી કરી છે. ગયા...

નવીદિલ્હી: લોકસભામાં આજે વિરોધ પક્ષો સભ્યોએ મોંઘવારી અને પેગાસસ જાસૂસી મામલા સહિત વિભિન્ન વિષયો પર આસનની નજીક આવીને નારેબાજી કરી...

નવી દિલ્હી: પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવાના મામલામાં પોલીસે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કર્યા બાદ સ્ફોટક ખુલાસા થઈ રહ્યા...

કોલકાતા: બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ શરૂ થયેલી હિંસા હજી પણ ચાલી રહી છે.હાઈકોર્ટના આદેશના પગલે હ્યુમન રાઈટ કમિશનની ટીમોએ હિંસાગ્રસ્ત...

અમદાવાદ: કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહેલે પેગાસસ મુદ્દે એવું નિવેદન આપ્યું કે વડાપ્રધાન જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવા બનાવો...

જયપુર: પંજાબના મામલામાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ જે કડકાઇ બતાવી તેની કોંગ્રેસમાં ખુબ ચર્ચા થઇ રહી છે.મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર...

નવીદિલ્હી: સ્વાતંત્ર્ય પર્વે એટલે કે ૧૫ ઓગસ્ટના દિવસે દિલ્હીમાં આતંકી હુમલાનુ એલર્ટ જાહેર કરાયુ છે.જેના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની...

લખનૌ: ઇઝરાઇલના સ્પાઇવેર પેગાસસ દ્વારા કથિત જાસૂસી કરવાના મામલે વિપક્ષે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.