Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. સામાન્ય જનતાની સાથે સાથે દેશમાં બોલિવૂડ સેલિબ્રેટીની સાથે સાથે...

નવીદિલ્હી: પાટનગર દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર હાહાકાર મચાવી રહ્યો છે દરરોજના અહીં ૨૦ હજારથી વધુ લોકો સંક્રમિત થઇ રહ્યાં છે...

રાજ્યની અનેક ટેસ્ટિંગ લેબમાં પોઝિટિવિટી રેટ ૪૫-૫૦ ટકા, બંગાળ માટે આગામી સમય કપરો હોવાની ચિંતા કલકત્તા,  દેશમાં એક તરફ કોરોના...

છતરપુર, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય બંધ થતાં કોરોનાના ૬ દર્દીઓના મોત થયા હતા. શુક્રવારે મોડી રાત્રે બપોરે ૧૨...

ચંડીગઢ, આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં હરિયાણાની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેનાર અપક્ષ ધારાસભ્ય સોમ્બીર સંઘવાનને લખેલા પત્રમાં મલિકે ખેડૂત આંદોલન મુદ્દે...

નવીદિલ્હી, કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે કાૅંગ્રેસના તમામ કાર્યકરોને કહ્યું કે સિસ્ટમ નિષ્ફળ ગઈ છે અને તેથી જ તેઓ તમામ...

નવીદિલ્હી, કોરોના વાયરસ દેશમાં કચવાટ ચાલુ રાખે છે, સામાન્ય શું છે અને ખાસ કરીને નબળાઈઓ શું છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે...

નવીદિલ્હી, દિલ્હીમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે આજે દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રજાજાેગ સંદેશ આપ્યો હતો જેમાં તેમણે કહ્યું કે લૉકડાઉન લંબાવવા...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યું. મન કી બાતની આ ૭૬મી શ્રેણી હતી....

સ્વાસ્થ્ય કર્મીઓ દ્વારા પોલિયોની જગ્યાએ બાળકોને ભૂલથી સેનિટાઈઝર પીવડાવવાનો મામલો સામે આવ્યો હતો મુંબઈ,  મહારાષ્ટ્રમાં કોરોનાના બેકાબૂ સંક્રમણ પર લગામ...

ઓક્સિજનની ભારે અછતને જાેતા કેન્દ્રએ ઓક્સિજનની સાથે સંકળાયેલા સાધનો સંદર્ભે પણ આ ર્નિણય લીધો નવી દિલ્હી,  કેન્દ્ર સરકારે ઓક્સિજન અને...

મુંબઇ: દેશમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપની વચ્ચે અમીર ભારતીયો દેશ છોડીને યુએઇ જવા લાગ્યા છે. તેની વચ્ચે યુએઇ માટે ટિકીટના...

નવીદિલ્હી: ભાજપના નેતાઓ અને કાર્યકરો ચૂંટણીમોડમાં હતા અને કોરોના ત્રાટકી ગયો. એ પછી હવે ભાજપ ડેમેજકંટ્રોલની સ્થિતિમાં આવી ગયો છે....

ચંડીગઢ: પંજાબમાં ૨૦૨૨માં યોજાનાર વિધાનસભા ચુંટણીઓ પહેલા દરરોજ રાજનીતિમાં કોઇને કોઇ સનસનાટી મચી રહી છે તેમાં સૌથી પહેલા રાજનીતિમાં જાે...

મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના કહેર દિવસે દિવસે વધી રહી છે. સંચારબંધી લાગુ કરવા છતાં કેસોના નિયંત્રણમાં નહિં આવતાં ના છુટકે રાજ્યસરકારે...

કોલકતા: બંગાળ વિધાનસભા ચુંટણીના આઠમા તબક્કાના ૨૮૩ ઉમેદવારોમાંથી ૬૪ની વિરૂધ્ધ અપરાધિક મામલા દાખલ છે.તેમાંથી ૫૦ની વિરૂધ્ધ ખુબ ગંભર અપરાધિક મામલા...

નવીદિલ્હી: રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ સમય દરમિયાન,...

નવીદિલ્હી: કોરોના વાયરસની વેક્સીનની કિંમતો વિશે ચાલી રહેલા વિવાદ વચ્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એ સ્પષ્ટ કરી દીધુ છે...

પટણા: બિહારમાં એનડીએની સરકારના સાથી પક્ષોમાં ખેંચતાણ ચાલી રહી છે.ભાજપે અનેકવાર નીતીશકુમારની પોતાની જ સરકારને કાયદો અને વ્યવસ્થા વગેરેના મુદ્દા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.