Western Times News

Gujarati News

National

ચંડીગઢ, પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે નવા મુખ્યમંત્રી તરીકે દલિત નેતા ચરણજીત સિંહ ચન્ની પર પસંદગીનો કળશ ઢોળ્યો....

ફાર્મ ફેસ્ટમાં ચાર રાજ્યોના પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા રાજ્યપાલ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે હિમાચલ પ્રદેશ ખાતે સિંહ એપલ ઓર્ચર્ડ્સ દ્વારા આયોજીત...

ભોપાલ, મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી એક હૃદય કંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પોતાની પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને અડધી રાત્રે પેટ્રોલ...

બેંગલુરુ, કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ૯ મહિનાના બાળકનું મોત અને પરિવારના ચાર સભ્યોની કથિત આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સા પ્રકાશમાં આવ્યો છે. તેમજ...

મુંબઈ, ૧૩ વર્ષ પહેલા જ્યારે મુંબઈના જાેગેશ્વરી વિસ્તારમાં રહેતી રોશન જવ્વાદે ટ્રેન અકસ્માતમાં પોતાના બન્ને પગ ગુમાવ્યા તો તેણે વિચાર્યુ...

નવીદિલ્હી, સંયુક્ત કિસાન મોરચાએ ૨૭ સપ્ટેમ્બરે કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં યોજનાર ભારત બંધ માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે. આ ઉપરાંત...

પૂણે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે, ૧૯ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન પ્રસંગે પૂણે શહેર, પૂણે છાવણી અને...

નવીદિલ્હી, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે દેશના ભાગલા સમયે જાે સાવધાની દાખવવામાં આવી હોત...

મુંબઇ, બોલીવુડ અભિનેતા અને કોરોના કાળમાં પ્રવાસી મજૂરોની મદદ કરીને દેશભરમાં જાણીતા બનેલા સોનૂ સૂદના ૬ સ્થળોએ ઇન્કમ ટેક્સ વિભાગે...

નવીદિલ્હી, ગુજરાતમાં એક વર્ષમાં પ્રેમપ્રકરણમાં કરવામાં આવતી હત્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૯માં ૧૪૭ જ્યારે વર્ષ ૨૦૨૦માં ૧૭૦ વ્યક્તિઓની...

મુંબઇ, મહારાષ્ટ્રમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ઈડ્ઢ નો ફંદો કસાઈ રહ્યો છે. વધુ એક ચોંકાવનારા ખુલાસામાં સામે આવ્યું હતું...

રાંચી, શનિવારે ઝારખંડના લતેહાર જિલ્લાના શેરેગઢા ગામમાં કરમ ડાલી વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જવાથી સાત છોકરીઓના મોત થયા છે. મુખ્યમંત્રી...

શ્રીનગર, જમ્મૂ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ તરફથી કરવામાં આવેલી ગોળીબારીમાં એક પોલીસકર્મી શહીદ થયો છે. અધિકારીઓએ આ ગોળીબારીની જાણકારી આપતાં...

કોલકતા, પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મેગા રેલીઓ કરનારૂં ભાજપ આ વખતે ભવાનીપુર પેટાચૂંટણીમાં નવી રણનીતિ અપનાવી રહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી...

નવીદિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર સંઘે નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીને મહત્વની જવાબદારી સોંપી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે...

બેંગલુરૂ, કર્ણાટકના બેંગલુરૂમાંથી એક દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક ઘરમાં પાંચ લોકોના મૃતદેહ મળ્યા બાદ સનસનાટી ફેલાઈ...

મુંબઇ, મહારાષ્ટ્રમાં જ્યારથી શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર બની છે ત્યારથી દરેક નેતાના વિવિધ નિવેદનો આવી રહ્યાં છે. એવામાં...

લખનૌ, ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભાજપા નેતાની ધરપકડ કરવામાં આવેલી પશ્ચિમ બંગાળ પોલીસની પિટાઇનો મામલો સામે આવ્યો છે. બંગાળમાં ચાર વર્ષ...

ચંડીગઢ, કોંગ્રેસ શાસિત આ રાજ્યમાં ઘમાસાન એટલી હદ સુધી વધી ગયું છે કે હવે કેપ્ટન અમરિંદર સિંહને ફાઈનલી હાર માની...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.