Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: દેશમાં પહેલી વાર એક દિવસમાં સૌથી વધારે કોરોનાની તપાસ કરાઈ છે. એક દિવસમાં ૨૦.૦૮ લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી...

કોલકતા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-૧૯ મેનેજમેન્ટ અંગે ૧૦ રાજ્યોના ૫૪ જિલ્લાના જિલ્લાધિકારીઓ સાથે વાત કરી. આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ...

નવીદિલ્હી: દેશમાં વર્તમાન કોરોનાની પરિસ્થિતિને લઈ વડાપ્રધાન મોદીએ ૧૦ રાજ્યોના જિલ્લા કલેક્ટરો સાથે સંવાદ યોજ્યો હતો..જેમાં તેમણે જણાવ્યું હતું કે...

કોલકતા: બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વરિષ્ઠ સરકારી અધિકારીઓને હવામાન વિભાગની રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડાની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમામ કાર્યવાહી કરવાની...

મુંબઇ: મહારાષ્ટ્રમાં શાસક મહાગઠબંધન, મહા વિકાસ અઘાડી (એમવીએ) ના ઘટક શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસે બુધવારે વડા...

નવીદિલ્હી: કોરોના વાયરસ હવાથી પણ ફેલાય શકે. હવે સરકારે પણ આ વાતનો સંપૂર્ણ સ્વીકાર કરી લીધો છે. સરકારના પ્રધાન વૈજ્ઞાનિક...

૪૮ દિવસના મહાયજ્ઞની પૂર્ણાહુતિ બાદ મંદિરને ભક્તો માટે ખુલ્લું મૂકાશે, તમિલનાડુના કોઈમ્બતૂરનો મામલો છે કોયમ્બતૂર: કોરોના વાયરસ મહામારીને કારણે હાલ...

ભારતે ૪૭ વર્ષ પહેલાં ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં પહેલું પરમાણુ પરીક્ષણ કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી હતી નવી દિલ્લી: ભારતે ૪૭...

કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજય રાઘવન સહિત તમામ જાણકારો કહી ચૂક્યા છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાનું નક્કી...

કોવિડ-૧૯ ની ત્રીજી લહેરને  ધ્યાને રાખીને તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે:  એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ રાજપીપલા: કોવિડ-૧૯...

કોરોનામાંથી સ્વસ્થ થનારા સંદર્ભે મંત્રાલયનું સૂચન નવી દિલ્હી, કોરોના સંક્રમણ દરમિયાન જે લોકોએ પ્લાઝમા થેરાપી લીધી છે તેમણે વેક્સિન માટે...

ભોપાલ: કોરોના સંક્રમણથી માતા-પિતા અથવા વાલીના મૃત્યુની ઘટનામાં, અનાથના પાલન પોષણમાટેની યોજના તૈયાર કરવામાં આવી છે. તાજેતરમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે...

નવીદિલ્હી: કોરોનાને લઈને અવાર નવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ તથા મોદી પર નિશાનો સાધતા રહ્યા છે. ફરી એક...

નવીદિલ્હી: સિંગાપુરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એ દાવાને ફગાવી દીધો જેમાં તેમણે કહ્યુ કે સિંગાપુરમાં જાેવા મળેલા કોરોનાનો નવા સ્ટ્રેન...

ચંડીગઢ: પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક અરજીને ફગાવતા જણાવ્યું છે કે લિવ ઇન રિલેશનશીપ નૈતિક અને સામાજિક રીતે સ્વીકાર્ય નથી....

નવીદિલ્હી: દેશમાં કોરોના વેક્સિનની તીવ્ર અછતની વચ્ચે કેન્દ્ર સરકારે ઉઠાવેલા આ એક પગલાંથી રાજ્યોને ખૂબ મોટો ફાયદો થશે અને અડચણ...

નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારીનો કહેર ચાલુ છે અને બીજી તરફ રાજનૈતિક પાર્ટીઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપથી ઉપર નથી આવી...

જયપુર: રાજસ્થાનનાં રાજકારણમાં ફરી એક વખત ઉથલપાથલ થવાની સંભાવના દેખાવા માંડી છે. રાજસ્થાન કોંગ્રેસમાં ફરી તણાવનાં સમાચાર આવી રહ્યા છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.