કોરોના કાળમાં દરમિયાન લગ્ન કરતા રાજગઢમાં એક પરિવારની ખુશી જીવનભર માટે માતમમાં ફેરવાઈ ગઈ ભોપાલ: જેના લગ્નના ૨૩ દિવસમાં જ...
National
નવીદિલ્હી: દેશમાં પહેલી વાર એક દિવસમાં સૌથી વધારે કોરોનાની તપાસ કરાઈ છે. એક દિવસમાં ૨૦.૦૮ લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી...
કોલકતા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-૧૯ મેનેજમેન્ટ અંગે ૧૦ રાજ્યોના ૫૪ જિલ્લાના જિલ્લાધિકારીઓ સાથે વાત કરી. આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ...
નવીદિલ્હી: દેશમાં વર્તમાન કોરોનાની પરિસ્થિતિને લઈ વડાપ્રધાન મોદીએ ૧૦ રાજ્યોના જિલ્લા કલેક્ટરો સાથે સંવાદ યોજ્યો હતો..જેમાં તેમણે જણાવ્યું હતું કે...
કોલકતા: બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વરિષ્ઠ સરકારી અધિકારીઓને હવામાન વિભાગની રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડાની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમામ કાર્યવાહી કરવાની...
મુંબઇ: મહારાષ્ટ્રમાં શાસક મહાગઠબંધન, મહા વિકાસ અઘાડી (એમવીએ) ના ઘટક શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસે બુધવારે વડા...
નવીદિલ્હી: કોરોના વાયરસ હવાથી પણ ફેલાય શકે. હવે સરકારે પણ આ વાતનો સંપૂર્ણ સ્વીકાર કરી લીધો છે. સરકારના પ્રધાન વૈજ્ઞાનિક...
૪૮ દિવસના મહાયજ્ઞની પૂર્ણાહુતિ બાદ મંદિરને ભક્તો માટે ખુલ્લું મૂકાશે, તમિલનાડુના કોઈમ્બતૂરનો મામલો છે કોયમ્બતૂર: કોરોના વાયરસ મહામારીને કારણે હાલ...
ભારતે ૪૭ વર્ષ પહેલાં ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં પહેલું પરમાણુ પરીક્ષણ કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી હતી નવી દિલ્લી: ભારતે ૪૭...
કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજય રાઘવન સહિત તમામ જાણકારો કહી ચૂક્યા છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાનું નક્કી...
કોવિડ-૧૯ ની ત્રીજી લહેરને ધ્યાને રાખીને તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે: એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ રાજપીપલા: કોવિડ-૧૯...
કોરોનામાંથી સ્વસ્થ થનારા સંદર્ભે મંત્રાલયનું સૂચન નવી દિલ્હી, કોરોના સંક્રમણ દરમિયાન જે લોકોએ પ્લાઝમા થેરાપી લીધી છે તેમણે વેક્સિન માટે...
નવીદિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી ગંગા વિશે લાગણીશીલ થઈ જાય છે. લાંબા સમય પછી ફરી એકવાર તેમણે તેમના પૂર્વ...
ભોપાલ: કોરોના સંક્રમણથી માતા-પિતા અથવા વાલીના મૃત્યુની ઘટનામાં, અનાથના પાલન પોષણમાટેની યોજના તૈયાર કરવામાં આવી છે. તાજેતરમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે...
નવીદિલ્હી: કોરોનાને લઈને અવાર નવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ તથા મોદી પર નિશાનો સાધતા રહ્યા છે. ફરી એક...
કાઠમાંડૂ: પાડોસી દેશ નેપાળના પોખરામાં આજે સવારે ભૂકંપના તેજ ઝાટકા મહેસૂસ થયા છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૩ માપવામાં...
નવીદિલ્લી: ભારતના બજારોમાં આજે સોનાની કિંમતમાં તેજી જાેવા મળી છે. જ્યારે બીજી બાજુ ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જાેવા મળી રહ્યો...
નવીદિલ્હી: સિંગાપુરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એ દાવાને ફગાવી દીધો જેમાં તેમણે કહ્યુ કે સિંગાપુરમાં જાેવા મળેલા કોરોનાનો નવા સ્ટ્રેન...
ચંડીગઢ: પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક અરજીને ફગાવતા જણાવ્યું છે કે લિવ ઇન રિલેશનશીપ નૈતિક અને સામાજિક રીતે સ્વીકાર્ય નથી....
નવીદિલ્હી: દેશમાં કોરોના વેક્સિનની તીવ્ર અછતની વચ્ચે કેન્દ્ર સરકારે ઉઠાવેલા આ એક પગલાંથી રાજ્યોને ખૂબ મોટો ફાયદો થશે અને અડચણ...
નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારીનો કહેર ચાલુ છે અને બીજી તરફ રાજનૈતિક પાર્ટીઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપથી ઉપર નથી આવી...
નવીદિલ્હી: નીતિ આયોગના સદસ્ય ડૉ. વીકે પૉલના કહેવા પ્રમાણે બાળકોમાં પણ વયસ્કોની માફક કોરોના સંક્રમણ રહે છે. આશરે ૨૦થી ૨૨...
એસબી એનર્જીમાં સોફ્ટબેંકનો ૮૦ ટકા, ભારતી ગ્રુપનો ૨૦ ટકા હિસ્સો હતો, જેને અદાણી ગ્રુપે ખરીદી લીધો અમદાવાદ: અદાણી ગ્રીન એનર્જી...
યુપીમાં કોરોનાનો કહેર ધીરે ધીરે ઓછો થતો જાેવા મળી રહ્યો છે, પ્રદેશમાં કોવિડના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે નવી...
જયપુર: રાજસ્થાનનાં રાજકારણમાં ફરી એક વખત ઉથલપાથલ થવાની સંભાવના દેખાવા માંડી છે. રાજસ્થાન કોંગ્રેસમાં ફરી તણાવનાં સમાચાર આવી રહ્યા છે....
