Western Times News

Gujarati News

National

રાજીનામાં આપનારા મંત્રીઓ થાવરચંદ ગેહલોત (સામાજિક ન્યાયમંત્રી), ડૉ. હર્ષ વર્ધન (સ્વાસ્થ્યમંત્રી), રમેશ પોખરિયાલ નિશંક (શિક્ષામંત્રી), અશ્વિન ચૌધરી (સ્વાસ્થ્ય રાજ્યમંત્રી), દેબોશ્રી...

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરે ભારતીયોને હચમચાવી દીધા હતા, હવે ત્રીજી લહેર આવવાની સંભાવના અંગે નવા-નવા ખુલાસા થઈ રહ્યા...

ગોરખપુર: ઉત્તરપ્રદેશ જીલ્લા પંચાયત અધ્યક્ષ ચુંટણીમાં ભાજપને મળેલ ભારે જીત અને વિરોધ પક્ષોના સુપડા સાફ થતા ભાજપનો આત્મવિશ્વાસ વધી ગયો...

ચંડીગઢ: કોરોના મહામારીના કારણે પહેલાથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલ પંજાબનો ઉદ્યોગ વર્તમાનમાં પ્રદેશમાં અચાનક પેદા થયેલ વિજળીના ગંભીર...

મુંબઇ: કોરોના મહામારીને લઈને શાળાઓ દ્વારા ઑનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે ત્યારે મહારાષ્ટ્રમાં શિક્ષણની વાસ્તવિક સ્થિતી દર્શાવતો એક અહેવાલ...

નવીદિલ્હી: મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા ગયા ત્યારે તેઓ આક્રમક મૂડમાં હતા. તે પંજાબ કોંગ્રેસમાં...

પુણે: પુણેમાં જમીનના સોદાના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમએ એનસીપીના નેતા એકનાથ ખડગેના પુત્ર-સામુદાયિક ચૌધરીને ધરપકડ કરી છે. માહિતી અનુસાર,...

નવીદિલ્હી: કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ પછી હવે ભારતીય મૂળની વધુ એક પુત્રી અંતરિક્ષની મુસાફરી કરવા જઇ રહી છે. તેનું...

ગોવાહાટી: આસામના ગોલપારામાં ૮.૪૫ વાગ્યે ધરતીકંપના આંચકા અનુભવાયેલા છે. ભૂકંપની તીવ્રતાને રિએક્ટર સ્કેલ પર ૫.૨ નોંધાવવામાં આવી છે. ઉત્તર બંગાળ,...

નવીદિલ્હી: દિલ્હીના શાહદરા ડિસ્ટ્રિક્ટ પોલીસના સાયબર સેલે નકલી આઈએએસની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિએ સીમપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ...

નવીદિલ્હી: ઉત્તરાખંડ સરકારે ઉત્તરાખંડ હાઈકોર્ટના ચાર ધામ યાત્રા પર પ્રતિબંધ મુકવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.ઉત્તરાખંડ સરકારે રાજ્યના...

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખતમ થવા પર છે પરંતુ ત્રીજી લહેરની આશંકાએ સ્વાસ્થ્ય મંત્રાલય અને સરકારની ચિંતા વધારી...

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ગુજરાતમાંથી ત્રણ નવા મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે પહેલાથી મંત્રીમંડળમાં સામેલ બે મંત્રીઓને...

નવી દિલ્હી: મોદી કેબિનેટનું વિસ્તરણ થયું છે. આ વિસ્તરણ પહેલા અનેક દિગ્ગજ મંત્રીઓની છૂટ્ટી થઈ છે. ડો.હર્ષવર્ધન, બાબુલ સુપ્રીયો, રમેશ...

ગાઝીયાબાદ: સારવારની દેશી પદ્ધતિ અને એલોપેથી અંગે સર્જાયેલો વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી. યોગગુરુ બાબા રામદેવે એલોપેથિક સારવાર અને...

નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકારને પેટ્રોલ અને ડિઝલના વધી રહેલા ભાવનો મુદ્દે ઘેરી છે.રાહુલ...

મુંબઇ: બોલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનું નિધન થયું છે. બુધવારે સવારે ૯૮ વર્ષની ઉંમરે દિલીપ કુમારે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ...

મુંબઇ: ટ્રેજડી કિંગ તરીકે જાણીતા હિન્દી સિનેમાના મહાન અભિનેતા દિલીપકુમાર હવે આ દુનિયામાં નથી. તેમણે આજે સવારે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.