Western Times News

Gujarati News

National

ચંડીગઢ: હરિયાણા પોલીસે ટિકરી બોર્ડર પર ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી પશ્ચિમ બંગાળની એક યુવતી પર રેપની ઘટના અંગેનો મામલો...

નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર વર્તાવી રહ્યો છે. આ દરમિયાન સરોજ સુપર સ્પેશિયલિટી હોસ્પિટલના ૮૦ સ્વાસ્થ્યકર્મીઓ કોરોના સંક્રમિત...

નવી દિલ્હી: થેલેસેમિયાને ઓટોસોમલ રિસેસિવ બ્લડ ડિસઓર્ડર ગણવામાં આવે છે. થેલેસેમિયા વારસાગત હોય છે. માતાપિતાના જનીનો કારણે આ રોગ બાળકમાં...

કોલકતા, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તબીબી ઉપકરણો, દવાઓ સહિતની કોરોના સંબંધિત વિવિધ વસ્તુઓ...

વેક્સિન લેવા લાઈનમાં ઊભા યુવાઓમાં વેક્સિનેશનને લઈ અનેરો ક્રેઝ જાેવા મળ્યોઃ કોરોનાનો કહેર ઘટી રહ્યો છે-ગુજરાતમાં હવે વેક્સિનેશન માટે પણ...

મધ્યપ્રદેશ: મધ્ય પ્રદેશના ભિંડ પોલીસ સ્ટેશન વિસ્તારના બૈરાગ પુરામાં એક દુલ્હન સુહાગરાતના પહેલા જ ઘરેથી ફરાર થવાનો મામલો આવ્યો છે....

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડામાં અનોખું વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ આઇસોલેશન સેન્ટર ખોલવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોના કહેર...

કોલકતા: વિધાનસભામાં શનિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ફરીથી આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી એક...

નવી દિલ્હી: કોરોના સંક્રમણમાંથી સાજા થયા બાદ પણ માણસને કેટલીક શારીરિક અને માનસિક તકલીફોનો અનુભવ થાય છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર,...

નવીદિલ્હી: પોતાના કામો અને લોકલુભાવની યોજનાઓના દમ પર વર્ષ ૨૦૨૦માં વિધાનસભા ચુંટણીમાં દિલ્હીની સત્તામાં વાપસી કરનાર આમ આદમી પાર્ટીના વડા...

વોશિંગ્ટન: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કોરોના મહામારી સામે જંગમાં ભારતને દરેક શક્ય મદદ કરવાનો ભરોસો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું...

નવી દિલ્હી: કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે આજે એક રાહતના સમાચાર આવ્યા છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ કોરોનાની...

નવીદિલ્હી: પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્ર, તમિલનાડુ,મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓને ફોન કરીને તેમના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમાચાર જાણ્યાં પ્રધાનમંત્રી મોદીએ...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે દ્વારા રચિત ટાસ્ક ફોર્સ તેના મેમ્બરોના વિશેષ જ્ઞાનને આધારે મહત્વની માહિતી અને રણનીતિ પૂરી પાડશે. સુપ્રીમની ટાસ્ક...

કોલકત્તા: ઃ પશ્ચિમ બંગાળમાં આજે નવી વિધાનસભાનુ પહેલુ સત્ર બોલાવવામાં આવ્યુ છે. વિધાનસભામાં બોલતી વખતે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર,...

નવી દિલ્હી: કોરોનાના સંક્રમણના કારણે ભારતની જેલોમાં કેદીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે.આ સંજાેગોમાં હવે સુપ્રીમ કોર્ટે જેલોમાં બંધ કેદીઓને...

ભીલવાડા: કોરોના કાળમાં રાજસ્થાનના ભીલવાડામાં લોહીના સંબંધોને શરમમાં મૂકી એવી ઘટના સામે આવી છે. અહીં એક વૃદ્ધના મોત બાદ સંપત્તિને...

પટણા: બિહારના સારન જિલ્લામાં ભાજપના સાંસદના પ્લોટમાં ૩૦ થી વધુ એમ્બ્યુલન્સ ઉભી જાેવા મળી હતી. આ અંગે જન અધિકાર પાર્ટી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.