Western Times News

Gujarati News

National

આગરા: ઉત્તર પ્રદેશના મૈનપુરીમાંથી ૧૫ જાન્યુઆરીએ કિડનેપ કરાયેલી ૧૩ વર્ષની છોકરીએ દાવો કર્યો છે કે અપહરણકારી આરોપીએ તેને દિલ્હીમાં ગોંધી...

પટણા, બિહારમાં રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા મુખ્યમંત્રી નીતીશકુમાર અને જગયુના પૂર્વ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણસિંહને મળ્યા એ...

ઉન્નવ, ઉત્તરપ્રદેશના ઉન્નાવ જીલ્લામાં એક સગીર યુવતીથી બળાતાક્રાના આરોપમાં એક કિશોરની વિરૂદ્દ મામલો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું હતું...

નવીદિલ્હી, કેન્દ્ર સરકારના કૃષિ કાનુનોની વિરૂધ્ધ કિસાનોનું પ્રદર્શન દિલ્હીથી જાેડાયેલ સીમાઓ પર ગત ૬૫ દિવસથી જારી છે તેને લઇ મેઘાલયના...

નવીદિલ્હી, કેન્દ્રીય નાણાંમંત્રી સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ રજુ કર્યું હતું બજેટમાં શિક્ષઁને લઇ નાણાંમંત્રી નિર્મસા સીતારમણે જાહેરાત કરી હતી...

લખનૌ, ઉત્તરપ્રદેશના મેનપુરીમાં ૧૩ વર્ષની બાળકી જેનું ૧૫ જાન્યુઆરીએ અપહરણ કરવામાં આવ્યું હતું તેણે કહ્યું કે બદમાશોએ તેને દિલ્હીમાં બંધક...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાનનું પહેલું ચરણ હાલ ચાલી રહ્યું છે. સોમવાર સુધીમાં કુલ ૩૭,૫૮,૮૪૩ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી...

નવીદિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ રજુ કર્યું. તેમણે કહ્યું કે આર્ત્મનિભર ભારતના ત્રીજા સ્તંભમાં કૃષિ ક્ષેત્ર, ખેડૂત...

નવી દિલ્હી, નાણાંમંત્રી નિર્મલા સિતારમણે વર્ષ 2021-22નું બજેટ રજુ કર્યું જેમાં શરાબના શોખીનો માટે માઠા સમાચાર આવ્યા છે. સરકારે પોતાના આગામી...

નવી દિલ્હી, ભારતમાં સામાન્ય બજેટ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નાણાંમંત્રી નિર્મલા સીતારામને બજેટ ભાષણ આપવાનું શરૂ કર્યું છે....

નવી દિલ્હી: ખેડૂત સંઘોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ દાવો કર્યો હતો કે ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી...

ખેડૂતોની સમસ્યાને સાંભળવા સરકારને અપીલ કરી-મોટાભાગના કિસાન શાંતિપૂર્વક રહ્યા, હું તેમને સરકારની સાથે વાતચીત કરીને સમાધાન કાઢવાની અપીલ કરુ છું...

હાવડા, દેશના ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના હાવડામાં થઈ રહેલી ભાજપની રેલીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી. તેમણે આગામી...

રાષ્ટ્રધ્વજ સૌથી ઉપર છે, અમે તિરંગાનું અપમાન નહીં થવા દઈએ, હંમેશા તેને ઊંચો રાખીશું: રાકેશ ટિકૈત નવી દિલ્હી, પ્રજાસત્તાક દિવસના...

નવી દિલ્હી: ભારત આજે ૩૦ જાન્યુઆરી શનિવારના દિવસે કોવિડ-૧૯ મહામારીનું અંધાધૂંધી ભરેલું એક વર્ષ પૂર્ણ થયું છે, જેમાં દરેક પસાર...

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં ઇઝરાયેલના દૂતાવાસની બહાર થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસ નેશનલ સિક્યુરિટી ગાર્ડ એટલે કે એનએસજીએ શરૂ કરી...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના કુલ ૧૩,૦૮૩ નવા કેસ...

લખનૌ, મુરાદાબાદ આગ્રા હાઇવે પર થયેલ ભીષણ માર્ગ અકસ્માતમાં ૧૦ લોકોના મોત અને ૧૨થી વધુ લોકોને ઇજા થવા પર મુખ્યમંત્રી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.