Western Times News

Gujarati News

National

જોધપુર, રાજસ્થાનના જોધપુર જિલ્લામાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 11 વર્ષની બાળકીએ એક પુત્રને જન્મ આપ્યો છે....

ભોપાલઃ મધ્ય પ્રદેશની સરકારે લવ જેહાદને રોકવા માટે કડક કાયદો ‘ધર્મ સ્વતંત્ર વિધેયક’ને અધ્યાદેશ તરીકે લાગુ કરવાને મંજૂરી આપી દીધી...

બેંગલુરુઃ કર્ણાટક વિધાન પરિષદના ઉપસભાપતિ એસ.એલ. ધર્મેગૌડાએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. જેડીએસ ધારાસભ્યનો ક્ષત વિક્ષત મૃતદેહ મધ્ય કર્ણાટકની...

નવી દિલ્હીઃ બ્રિટનથી પરત આવેલા લોકો પૈકી 6 લોકોના સેમ્પલ યૂકે વેરિયન્ટ જિનોમની સાથે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તેમાંથી...

કલકત્તા, પશ્ચિમ બંગાળના બીરભૂમમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે પદયાત્રા થકી શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. પદયાત્રા બાદ એક રેલીને સંબોધન કરતા મમતા...

પટના, કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ નવા કૃષિ કાયદોનો ખેડૂતો દ્વારા વિરોધ થઇ રહ્યો છે. જેની સૌથી વધારે અસર પંજાબ અને...

ચેન્નઇ, દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપર સ્ટાર રજનીકાંતે રાજકારણમાં પ્રવેશવાની કરેલી જાહેરાતના મુદ્દે યુ ટર્ન માર્યો છે. રજનીકાંતે એલાન કર્યુ છે...

નવી દિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં સરકાર અને ખેડૂતો એમ બંને પક્ષે મડાગાંઠ યથાવત છે.આવતીકાલે સરકાર સાથે ખેડૂત આગેવાનોની...

નવી દિલ્હી, નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, તેમાં મંત્રાલય દ્વારા એ જણાવવામાં આવ્યું કે કોરોનાનો...

નવી દિલ્હી, ખેડૂત આંદોલન વચ્ચે રાહુલ ગાંધી ઈટાલી જતા રહ્યા છે અને આ મુદ્દો આજકાલ ભારે ચર્ચામાં છે ત્યારે મોદી સરકારના...

નવી દિલ્હી: દેશના ઉત્તરી હિસ્સામાં હાલમાં શીતલહેરની સાથોસાથ જાેરદાર ઠંડી પડી રહી છે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં જાેરદાર બરફવર્ષા...

કૃષિ ઉપજોમાં મૂલ્ય વર્ધન સંબંધિત પ્રસંસ્કરણ ઉદ્યોગ અમારી પ્રાથમિકતા છે: પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મહારાષ્ટ્રના...

પૂર્વોત્તર અગાઉ વિભાજનવાદી અને અલગ-અલગ હિંસક આંદોલનો માટે કુખ્યાત હતો, પણ છેલ્લાં સાડાં છ વર્ષ દરમિયાન એક પછી એક સંગઠનોએ...

કોલકાતા, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાય એવી શક્યતા ઊજળી બની હતી. ગઇ કાલે...

અમૃતસર, કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતોનો રોષ વધી રહ્યો છે અને હવે તેઓ કોર્પોરેટ સેક્ટરને ટાર્ગેટ...

નવી દિલ્હી, કોરોનાકાળમાં મોદી સરકારે રવિવારે નાગરિકો માટે અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજોની વેલિડિટી ૩૧મી માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્રના આ...

મુંબઇ, પીએમસી બેંકના કૌભાંડના સંદર્ભમાં વર્ષા રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું સમન્સ મળતાં શિવસેનાના સાંસદ સંજય રાઉત ઉશ્કેરાયા હતા અ્ને તાજેતરના ભારત ચીન...

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે 28 ડિસેંબરે સવારે પાટનગર નવી દિલ્હીમાં દેશની પહેલવહેલી ડ્રાઇવરલેસ ટ્રેનને હરી ઝંડી...

નવી દિલ્હી, સમગ્ર ઉત્તર ભારતમાં અને ખાસ તો જમ્મુ કશ્મીરના વૈષ્ણોદેવી તથા ઉત્તરાખંડના મસૂરીમાં ભારે હિમવર્ષા થઇ હતી. કેટલેક સ્થળે ભેખડો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.